?>

આમ કરવાથી પાછા મળશે ઉધાર આપેલા પૈસા

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jun 14, 2023

માન્યતા છે કે આ ઉપાયો કરવાથી ઉધાર આપેલા પૈસા પાછા આવવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. ગણેશજીની પૂજા કરવાથી અટકેલા પૈસા ઝડપથી પાછા આવવા માંડે છે.

આઇસ્ટૉક

ગુરુ અને શુક્ર ગ્રહને મજબૂત કરવાથી ફસાયેલા પૈસા ઝડપથી પાછાં આવે છે. પિતૃ દોષ હોય તો પણ પૈસા અટકતાં હોય છે આથી પિતૃદોષના ઉપાય કરી લેવા જોઈએ.

આઇસ્ટૉક

તમારા કૂળદેવતા, અને કૂળદેવીની પૂજા કરવાથી પણ ઉધાર આપવામાં આવેલા પૈસા પાછા આવી જાય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

કઈ રાશિના લોકો માટે કયા રંગનું પાકિટ શુભ

નિર્જળા એકાદશીએ કરો આ વસ્તુઓનું દાન

હનુમાનજીને લાલ લંગોટ ચડાવવી તેમ જ તલના તેલમાં સિંદૂર મેળવીને લેપ લગાડવાથી લાભ મળી શકે છે.

આઇસ્ટૉક

રોજ સવારે સ્નાનાદિ કર્યા બાદ 108 ગાયત્રીમંત્રના જાપ કરવાથી ઉધાર આપેલા પૈસા પાછા આવી જાય છે. આની સાથે તમે શ્રીસૂક્ત મંત્રના જાપ પણ કરી શકો છો.

આઇસ્ટૉક

મુંબઈના જળાશયોમાં માત્ર ૯.૧૬ ટકા જ પાણી!

Follow Us on :-