?>

નિર્જળા એકાદશીએ કરો આ વસ્તુઓનું દાન

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published May 30, 2023

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે મીઠાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય ભોજનની અછત રહેતી નથી. ઘરમાં અનાજ ખૂટતું નથી.

આઇસ્ટૉક

કહેવામાં આવે છે કે તલનું દાન કરવાથી જૂનાં રોગોમાંથી પણ મુક્તિ મળી શકે છે.

આઇસ્ટૉક

નિર્જળા એકાદશીના દિવસે કપડાંનું દાન કરવાથી લાંબી ઊંમરનો વરદાન મળે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

ગંગાજળ રાખવામાં ન કરો આ ભૂલો

કેળાંનાં પાન વૈવાહિક જીવનમાં લાવશે ઉજાસ

અનાજનું દાન કરવાથી જીવનમાં કોઈપણ વસ્તુની અછત રહેતી નથી.

આઇસ્ટૉક

માન્યતાઓ પ્રમાણે નિર્જળા એકાદશીના દિવસે ફળોનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આઇસ્ટૉક

સવારે ખાલી પેટે ખાઓ પપૈયું, થશે આ ફાયદા

Follow Us on :-