?>

ગણેશ વિસર્જન બાદ જુહુ બીચ પર સફાઈ

અનુરાગ આહિરે

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Sep 18, 2024

ગણેશ વિસર્જન બાદ જુહુ બીચ પર સફાઈ

બીએમસીના કર્મચારીઓ સવારથી જ સફાઈકામમાં જોડાઈ ગયા છે.

અનુરાગ આહિરે

ગણેશ વિસર્જન બાદ જુહુ બીચ પર સફાઈ

મશીનરીની સાથે મેન્યુઅલ વર્ક દ્વારા સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અનુરાગ આહિરે

ગણેશ વિસર્જન બાદ જુહુ બીચ પર સફાઈ

વિસર્જન બાદ કચરો ફેલાય છે જે સમુદ્રી જીવસૃષ્ટિ માટે જોખમી સાબિત થાય છે.

અનુરાગ આહિરે

તમને આ પણ ગમશે

ખેતવાડીમાંથી નીકળી શોભાયાત્રા

રાયડોંગરીચા રાજાના 45 વર્ષ પૂર્ણ

ગણેશ વિસર્જન બાદ જુહુ બીચ પર સફાઈ

બીએમસીના આ અભિયાનથી માત્ર જુહુ બીચની સુંદરતા જ નહીં પરંતુ શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પણ ફેલાઈ છે.

અનુરાગ આહિરે

ગણેશ વિસર્જન બાદ જુહુ બીચ પર સફાઈ

મૂર્તિઓના ટુકડા, પ્લાસ્ટિક, પૂજાપો વગેરે આ કચરામાં જોવા મળે છે.

અનુરાગ આહિરે

ખેતવાડીમાંથી નીકળી શોભાયાત્રા

Follow Us on :-