?>

કિંગ ચાર્લ્સ IIIએ માન્યો લોકોનો આભાર

એએફપી

Gujaratimidday
News
By Rachana Joshi
Published Feb 12, 2024

રાજા ચાર્લ્સ ત્રીજાને કેન્સરનું નિદાન થયું હોવાનું બકિંગહામ પેલેસ દ્વારા જાહેર કરવામાં આવ્યું ત્યારથી બ્રિટિશ જનતાએ તેમના સમર્થનના સંદેશાઓ માટે આભાર માન્યો.

એએફપી

૭૫ વર્ષીય રાજાએ પૂર્વ ઇંગ્લેન્ડના નોર્ફોકમાં સેન્ડ્રિંગહામ ખાતેથી સંદેશ લખ્યો હતો.

એએફપી

તેમણે કેન્સર સખાવતી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા કાર્યો માટે તેમની પ્રશંસા પણ વ્યક્ત કરી હતી.

એએફપી

તમને આ પણ ગમશે

ફ્રાન્સમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

ઉત્તર કોરિયાએ ફરી છોડી ક્રુઝ મિસાઈલ

કેન્સરના નિદાન પછી રવિવારે રાજા ચાર્લ્સ ત્રીજા પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા હતા. તેઓ એસ્ટેટ પરના ચર્ચમાં ગયા હતા.

એએફપી

ગત સોમવારે બકિંગહામ પેલેસે જાહેરાત કરી હતી કે, રાજા ચાર્લ્સ ત્રીજા પ્રોસ્ટેટના વિસ્તરણની પ્રક્રિયામાંથી પસાર થતા હતા ત્યારે તેમને કેન્સરનું નિદાન થયું હતું.

એએફપી

પાંચ ભાગ્યે જ ખવાતા કઠોળ

Follow Us on :-