?>

કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી ઉજવાઈ

સંજય પંડયા

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jul 28, 2024

કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી ઉજવાઈ

કવિના `બારણે ટકોરા` એકાંકી આધારિત સતીશ વ્યાસ લિખિત એકોક્તિ મીતા ગોર મેવાડાએ ભજવી

સંજય પંડયા

કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી ઉજવાઈ

કે.જે.સોમૈયા કૉલેજની વિદ્યાર્થીનીઓએ `સાપના ભારા` ભજવીને દર્શકોની દાદ મેળવી અને કવિ સંજય પંડ્યા તથા સતીશ વ્યાસે કવિનાં ઉત્તમ કાવ્યો રજૂ કર્યા

સંજય પંડયા

કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી ઉજવાઈ

આ કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યાએ કર્યું હતું અને પરિકલ્પના નિરંજન પંડ્યાની હતી.

સંજય પંડયા

તમને આ પણ ગમશે

`આરે વન બચાવો`નો ૧૦૦મો સન્ડે

નવી મુંબઈના બેલાપુરમાં મકાન ધરાશાયી

કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી ઉજવાઈ

મીનળ પટેલે ટૂંકી વાર્તાનું ભાવવાહી વાચિકમ કર્યું અને સુરેશ જોષી તથા શ્રદ્ધા શ્રીધરાણીએ બે ગીતો રજૂ કર્યા હતા

સંજય પંડયા

કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી ઉજવાઈ

આયોજન માટે સહયોગ ગિરીશ સોમનાથ ભટ્ટ તથા દિનેશ ચુનીલાલ ત્રિવેદીએ આપ્યો હતો. એમણે બામણા ગામમાં પણ આવા કાર્યક્રમ યોજવા પોતે સાથે રહેશે એવી ખાતરી આપી હતી.

સંજય પંડયા

`આરે વન બચાવો`નો ૧૦૦મો સન્ડે

Follow Us on :-