?>

અયોધ્યામાં સિક્યોરિટી સજ્જ

મિડ-ડે

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Jan 20, 2024

રામ મંદિર કાર્યક્રમ પહેલા અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને રામનગરીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.

મિડ-ડે

રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે અયોધ્યામાં રહેતા લોકોએ પણ શહેરમાં પ્રવેશ લેતી વખતે પોતાનું ઓળખ પત્ર બતાવવાનું રહેશે.

મિડ-ડે

22 જાન્યુઆરીએ હજારો લોકો અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે, જેમાં ઘણા VIP મહેમાનો પણ હાજર રહેશે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

રામ લલ્લાની મૂર્તિની તસવીરો વાયરલ

રામ મંદિર છુપાયું ધુમ્મસની ચાદરમાં

ઉત્તર પ્રદેશ પોલીસ સહિતની કેન્દ્રીય એજન્સીઓ સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે એલર્ટ પર છે. આ સાથે સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ પણ આપવામાં આવ્યા છે.

મિડ-ડે

શનિવાર (20 જાન્યુઆરી)થી અયોધ્યાની સરહદ સીલ કરી દેવામાં આવી છે અને બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મિડ-ડે

રસિકા દુગ્ગલના બેસ્ટ પર્ફોમન્સ

Follow Us on :-