?>

રામ મંદિર છુપાયું ધુમ્મસની ચાદરમાં

પીટીઆઇ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jan 19, 2024

૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા રામ મંદિર શુક્રવારે સવારે ગાઢ ધુમ્મસમાં ઢંકાયેલું જોવા મળ્યું હતું.

પીટીઆઇ

અયોધ્યામાં સમારોહ પહેલા સુરક્ષા જવાનો ચુસ્ત બંદોબસ્ત રાખી રહ્યા છે.

પીટીઆઇ

શિયાળાની ઠંડીમાં સવારે સુરક્ષા દળો રામ મંદિર પરિસરની આસપાસ રાઉન્ડ લઈ રહ્યા છે.

પીટીઆઇ

તમને આ પણ ગમશે

નેપાળમાં રામ ભક્તોનો જોશ

પીએમ મોદીએ નાશિકના મંદિરમાં કરી સફાઈ

અયોધ્યામાં શિયાળાની કડકડતી સવારે લતા મંગેશકર ચોક પાસે વાળંદની દુકાન પર એક વ્યક્તિ જોવા મળ્યો હતો.

પીટીઆઇ

૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાં અયોધ્યામાં જોવા મળેલું ધુમ્મસિય વાતાવરણ ખરેખર રમણીય લાગતું હતું.

પીટીઆઇ

પેપર કપમાં ચા પીવો છો? જાણી લો આ નુકસાન

Follow Us on :-