?>

હિમાચલમાં વરસાદે છીનવી 53 જિંદગી

PTI

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 15, 2023

મંગળવારે શિમલામાં તૂટી પડેલા શિવ મંદિરમાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા હતા, જેનાથી ભૂસ્ખલન સ્થળોમાંથી મળી કુલ મૃતદેહોની સંખ્યા 16 થઈ ગઈ છે.

હિમાચલ પ્રદેશના સમરહિલ અને ફાગલી ખાતે બે ભૂસ્ખલન

અધિકારીઓએ જણાવ્યું કે શિમલાના સમરહિલ અને ફાગલીમાં હજુ પણ લગભગ 10 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

તમને આ પણ ગમશે

શ્રીનગરમાં CRPFની ભવ્ય ત્રિરંગા રેલી

Independence Day 2023: તિરંગા રેલીની ઝલક

એનડીઆરએફ અને ભારતીય સેનાએ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) સાથે ફરી બચાવ કામગીરી શરૂ કરી છે.

ભારે વરસાદને પગલે સોમવારે રાત્રે બચાવ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી.

`ધ કપિલ શર્મા` શૉ ફેમ આ એક્ટ્રેસ બનશે મા

Follow Us on :-