Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વાનખેડેમાં સચિનના સ્ટૅચ્યુનું પહેલી નવેમ્બરે અનાવરણ

વાનખેડેમાં સચિનના સ્ટૅચ્યુનું પહેલી નવેમ્બરે અનાવરણ

21 October, 2023 12:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સ્ટૅચ્યુ વાનખેડેમાં સચિન તેન્ડુલકર સ્ટૅન્ડની નજીક મૂકવામાં આવ્યું છે

બૅટિંગ લેજન્ડ સચિન તેન્ડુલકરનું સ્ટૅચ્યુ વાનખેડેમાં સચિનના નામના સ્ટૅન્ડની નજીક મૂકવામાં આવ્યું છે (તસવીર : અતુલ કાંબળે)

બૅટિંગ લેજન્ડ સચિન તેન્ડુલકરનું સ્ટૅચ્યુ વાનખેડેમાં સચિનના નામના સ્ટૅન્ડની નજીક મૂકવામાં આવ્યું છે (તસવીર : અતુલ કાંબળે)


ક્રિકેટિંગ ગૉડ, લિટલ ચૅમ્પિયન, માસ્ટર બ્લાસ્ટર, તેન્ડ‍્લ્યા વગેરે નામથી જાણીતા મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરના સ્ટૅચ્યુનું પહેલી નવેમ્બરે (બુધવારે) અનાવરણ કરવામાં આવશે. આ સ્ટૅચ્યુ વાનખેડેમાં સચિન તેન્ડુલકર સ્ટૅન્ડની નજીક મૂકવામાં આવ્યું છે. બીજી નવેમ્બરે વાનખેડેમાં ભારત-શ્રીલંકા વચ્ચેની વર્લ્ડ કપની મૅચ રમાવાની છે. એના આગલા દિવસે સચિનના સ્ટૅચ્યુના અનાવરણ વખતે આખી ભારતીય ટીમ હાજર રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2023 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK