Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રણજી ટ્રોફીની સેમી ફાઇનલ માટે મુંબઈની સ્ક્વૉડમાં યશસ્વી જાયસવાલની થઈ એન્ટ્રી

રણજી ટ્રોફીની સેમી ફાઇનલ માટે મુંબઈની સ્ક્વૉડમાં યશસ્વી જાયસવાલની થઈ એન્ટ્રી

Published : 15 February, 2025 11:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, સ્ટાર બૅટર અને કૅપ્ટન અંજિક્ય રહાણે અને ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર પણ ૪૨ વારની રણજી ચૅમ્પિયન ટીમ મુંબઈ માટે સેમી ફાઇનલમાં રમતા જોવા મળશે.

યશસ્વી જાયસવાલ

યશસ્વી જાયસવાલ


૧૭થી ૨૧ ફેબ્રુઆરી દરમ્યાન રણજી ટ્રોફીની વર્તમાન સીઝનની બે સેમી ફાઇનલ મૅચ રમાશે. અમદાવાદમાં ગુજરાત-કેરલા વચ્ચે પહેલી સેમી ફાઇનલ અને નાગપુરમાં વિદર્ભ-મુંબઈ વચ્ચે બીજી સેમી ફાઇનલ મૅચ રમાશે. ચૅમ્પિયન્સ ટ્રોફીની ભારતીય સ્કવૉડમાં યશસ્વી જાયસવાલ હવે નૉન-ટ્રાવેલિંગ રિઝર્વ પ્લેયર બન્યો છે, જેને કારણે તેણે સેમી ફાઇનલ મૅચમાં મુંબઈ માટે રમવાનું નક્કી કર્યું છે. તેની સાથે અન્ય રિઝર્વ પ્લેયર શિવમ દુબે, ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, સ્ટાર બૅટર અને કૅપ્ટન અંજિક્ય રહાણે અને ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર પણ ૪૨ વારની રણજી ચૅમ્પિયન ટીમ મુંબઈ માટે સેમી ફાઇનલમાં રમતા જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2025 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub