Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં વાઇસ-કૅપ્ટન નિયુક્ત ન કરવાનું શું કારણ આપ્યું અભિષેક નાયરે?

બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં વાઇસ-કૅપ્ટન નિયુક્ત ન કરવાનું શું કારણ આપ્યું અભિષેક નાયરે?

27 September, 2024 12:58 PM IST | kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયરે ટીમમાં વાઇસ-કૅપ્ટનના ખાલી પદ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘આ સિરીઝમાં વાઇસ-કૅપ્ટનની કોઈ જરૂર નથી. આ ટીમમાં ઘણા કૅપ્ટન છે.

ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયર

ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયર


ગઈ કાલે ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયરે ટીમમાં વાઇસ-કૅપ્ટનના ખાલી પદ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘આ સિરીઝમાં વાઇસ-કૅપ્ટનની કોઈ જરૂર નથી. આ ટીમમાં ઘણા કૅપ્ટન છે. અમારા યુવા ખેલાડીઓની વિચારસરણી સિનિયર ખેલાડીઓ જેવી છે અને જ્યારે ડ્રેસિંગ રૂમમાં વિરાટ અને રોહિત જેવા ખેલાડીઓ હોય છે ત્યારે શીખવાની પ્રક્રિયા પણ ઝડપી બને છે.’ 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

27 September, 2024 12:58 PM IST | kanpur | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK