ચેન્નઈમાં અંગ્રેજોએ આપેલા ૧૬૬ રનના ટાર્ગેટને ૮ વિકેટે છેલ્લી ઓવરમાં ચેઝ કર્યો ભારતીય ટીમે : ૧૩૦.૯૧ના સ્ટ્રાઇક રેટથી પંચાવન બૉલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ ૭૨ રન ફટકાર્યા
26 January, 2025 08:09 IST | Chennai | Gujarati Mid-day Correspondent