Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Varanasi

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

વારાણસી ગૅન્ગ-રેપ કેસમાં નવો વળાંક

આરોપીઓ સાથે મિલનસાર જોવા મળી યુવતી, જે સમયે બંધક હોવાનો દાવો કર્યો અે વખતે ઇન્સ્ટાગ્રામ પર ઍક્ટિવ હતી : પોલીસે ધરપકડ પર રોક લગાવી

19 April, 2025 03:43 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
વારાણસી ગૅન્ગરેપ પર પીએમ મોદીએ અધિકારીઓ પાસેથી અપડેટ્સ લીધા (તસવીર: X)

ઍરપોર્ટ પર PM મોદીએ વારાણસી ગૅન્ગરેપ કેસની માહિતી લીધી, અધિકારીઓને આદેશ પણ આપ્યો

Varanasi Gang Rape Case: પીએમ નરેન્દ્ર મોદીએ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા અધિકારીઓને વધુમાં નિર્દેશ આપ્યો. તાજેતરમાં વારાણસીમાં થયેલા ગૅન્ગરેપની ઘટનાએ દેશને આઘાત પહોંચાડ્યો જ્યારે પોલીસને 19 વર્ષની એક મહિલા બેભાન અવસ્થામાં મળી.

12 April, 2025 02:05 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈથી વારાણસી જતા પ્લેનમાં મહિલાનું મોત

ઇન્ડિગોની ફ્લાઇટનું છત્રપતિ સંભાજીનગરમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું

08 April, 2025 09:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

વારાણસી: 23 નરાધમોએ યુવતી પર સતત 7 દિવસ સુધી ગુજાર્યો બળાત્કાર, FIR દાખલ

લાલપુર ક્ષેત્રમાં રવિવારે યુવતી પર ગેન્ગરેપના કેસમાં જ્યારે એફઆઈઆર નોંધાયો ત્યારે ક્રૂરતાની આખી ઘટના સામે આવી. યુવતીની માતા તરફથી કરવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે એક કે બે નહીં પણ 23 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

08 April, 2025 06:57 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
મોહન ભાગવત (તસવીર સૌજન્ય મિડ-ડે)

`મુસ્લિમો RSSમાં ત્યારે જ જોડાઈ શકશે જ્યારે તે...`- મોહન ભાગવતે મૂકી આ શરત

RSSના પ્રમુખ મોહન ભાગવતને તાજેતરમાં પૂછવામાં આવ્યું કે શું મુસલમાન RSS શાખામાં સામેલ થઈ શકે છે? આને લઈને મોહન ભાગવતે એક શરત પૂરી કરવા માટે કહ્યું છે.

08 April, 2025 06:56 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
સુર્ય તિલકનો નઝારો

રામલલાને ચાર મિનિટ સુધી થયેલા સૂર્યતિલકનો ભવ્યદિવ્ય નઝારો

શ્રીરામના જયકારાથી ગૂંજી ઊઠી રામનગરીઃ અયોધ્યામાં ગલીએ-ગલીએ ભાવિકોની ભીડઃ વહેલી સવારે ૩.૩૦ વાગ્યાથી દેશભરમાંથી આવેલા ભાવિકો માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું

08 April, 2025 06:55 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
મૌર્યવંશી અશોક સમ્રાટની જન્મતિથિની અશોક સ્તંભ સાથે અનોખી ઉજવણી

મૌર્યવંશી અશોક સમ્રાટની જન્મતિથિની અશોક સ્તંભ સાથે અનોખી ઉજવણી

અશોક અષ્ટમી સાથે બીજી પણ એક લોકવાયકા સંકળાયેલી છે. અશોકનો મતલબ થાય છે દુઃખોનો અંત કરનારું

06 April, 2025 01:31 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
હર ઘર દુર્ગા વીરાંગના

હર ઘર દુર્ગા વીરાંગના

નવરાત્રિ ચાલી રહી છે ત્યારે સ્ત્રીશક્તિને સશક્ત કરવાના ભાગરૂપે વારાણસીમાં સ્કૂલ જતી છોકરીઓને સ્વરક્ષા શીખવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામનું નામ છે હર ઘર દુર્ગા વીરાંગના.’ દરેક ઘરમાં અને દરેક સ્ત્રીમાં મા દુર્ગા જેવી શક્તિ અને સામર્થ્ય છે.

06 April, 2025 07:07 IST | Varanasi | Gujarati Mid-day Correspondent

ફોટા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી

પીએમ મોદીએ વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના આઠ વર્ષના કાર્યકાળ પછી આ તેમની વારાણસીમાં પ્રથમ મુલાકાત છે.

11 April, 2025 02:33 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
મોટી સંખ્યામાં ભક્તો ઉજવણીમાં સામેલ થયા હતા. (તસવીરો: મિડ-ડે)

વારાણસીના હરિશ્ચંદ્ર ઘાટ પર મસાન હોળીની ઉજવણી, જુઓ આ સંસ્કૃતિક ઉજવણીની તસવીરો

મસાન હોળી 2025 ઉજવણી માટે વારાણસીના રસ્તાઓ પર લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. (તસવીરો: મિડ-ડે)

11 March, 2025 06:59 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
દેવદિવાળીએ વારાણસીમાં પ્રગટ્યા લાખો દીવડા: ચાર દિવસના ગંગા મહોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ, લેઝર શો અને આતશબાજી લોકોએ માણી

દેવદિવાળી અને ગુરુ નાનક જયંતીની દેશભરમાં ઉજવણી

વારાણસીમાં ગંગા નદીના કિનારે આવેલા ઘાટ પર ગઈ કાલે દેવદિવાળી નિમિત્તે સોળ લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ કાશીમાં ભવ્ય દીપોત્સવ જોવા માટે સ્વર્ગમાંથી ધરતી પર આવે છે. ટૂરિઝમ વિભાગ અને વારાણસી જિલ્લા પ્રશાસને દેવદિવાળીના ભવ્ય આયોજનની તૈયારી કરી હતી. કાશીના ઘાટ પર સોળ લાખ દીવાના ઝગમગાટની સાથે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વારાણસીના સૌથી સુંદર માનવામાં આવતા નમો ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ સિવાય ગંગાના સામા કિનારે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. ગઈ કાલે દસ લાખથી વધારે લોકો વારાણસીમાં આ ભવ્ય નજારો જોવા આવ્યા હતા. આ સાથે મંગળવારથી શરૂ થયેલા ગંગા મહોત્સવનું પણ ગઈ કાલે સમાપન થયું હતું.

16 November, 2024 04:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જાહ્ન્વી કપૂર અને રાજકુમાર રાવની તસવીરોનો કોલાજ (સૌજન્ય મિડ-ડે ગુજરાતી ઇનસ્ટાગ્રામ)

સાડી અને ગજરામાં દેખાઈ જાહ્ન્વી કપૂર, ગંગા ઘાટ પર રાજકુમાર સાથેનું ફોટોશૂટ વાયરલ

બૉલિવૂડની એક્ટર્સ જાહ્ન્વી કપૂર અને રાજકુમાર રાવની નવી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ટૂંક સમયમાં રીલીઝ થવાની છે. ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પ્રમોશન અને સફળતા માટે જાહ્ન્વી કપૂર અને રાજકુમાર રાવ મા ગંગાની આરતી કરીને આશીર્વાદ લેવા ગંગા ઘાટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. તો માણીએ જાહ્ન્વી અને રાજકુમારના આ બ્યુટીફુલ ટ્રેડિશનલ ફોટોશૂટની એક ઝલખ.

21 May, 2024 06:00 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
નામાંકન નોંધાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીરોઃ પીટીઆઈ)

વારાણસીથી ત્રીજી વાર પીએમ મોદીએ નામાંકન ભર્યું, ખાસ યોગમાં કર્યું કામ

નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મંગળવારે એટલે કે આજે વારાણસી (Varanasi) લોકસભા સીટ પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. પીએમના નોમિનેશનમાં ભાગ લેવા માટે કાશીમાં દિગ્ગજોનો મેળાવડો જામ્યો છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો અને ધારાસભ્યોએ નામાંકનમાં ભાગ લીધો હતો. (તસવીરોઃ પીટીઆઈ)

14 May, 2024 12:30 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : એએનઆઇ

Maha Shivratri 2024 : દેશભરમાં અનેરી શિવભક્તિ, જુઓ તસવીરોમાં

Maha Shivratri 2024 : મહાશિવરાત્રી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે. પુરાણો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ભગવાન શિવની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ગઈકાલે મહાશિવરાત્રીના અવસરે દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ દેશભરમાં થયેલી અનેરી શિવભક્તિની ઉજવણી તસવીરોમાં…

09 March, 2024 08:15 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વિચિત્ર લવસ્ટોરીઃ એક પ્રેમી, બે પતિ છતાં ય થઇ આ મહિલાની આ હાલત

વિચિત્ર લવસ્ટોરીઃ એક પ્રેમી, બે પતિ છતાં ય થઇ આ મહિલાની આ હાલત

કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ આંધળી બની જતી હોય છે તેને પોતાની પણ સુધ નથી રહેતી, અને તે પોતે જ પોતાને બરબાદ કરી દે છે. કંઇક એવું જ વારાણસીની પરિણીત મહિલા સાથે થયું છે જે પોતાના પ્રેમી સાથે એટલી હદે પ્રેમ કર્યો કે તેનો પહેલા પતિએ આઘાતમાં આપઘાત કરી લીધો તો બીજા પતિને પણ પ્રેમીનો સાથ સહન ન થયો અને તેને પત્નીનો ત્યાગ કરી દીધો. હવે આખરે મહિલા જ્યારે પ્રેમીના ઘરે પહોંચી તો તેના પરિવારજનોએ હંગામો ખડો કર્યો અને મારપીટ કરી ઘરમાંથી કાઢી દીધો. અંતે મહિલા રોડ પર લોકોને બેહોશ મળી અને તેના બે બાળકો રડતા હતા.

26 November, 2020 08:45 IST
વાંચો આ છે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો આ છે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકસમાં 

27 May, 2019 03:01 IST

વિડિઓઝ

હનુમાન જયંતિ 2025: ભારતભરમાં હનુમાન મંદિરોમાં હજારો ભક્તો એકઠા થયા

હનુમાન જયંતિ 2025: ભારતભરમાં હનુમાન મંદિરોમાં હજારો ભક્તો એકઠા થયા

હનુમાન જયંતિ 2025 12 એપ્રિલના રોજ સમગ્ર ભારતમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. પાંડુર્ણા (મધ્યપ્રદેશ)માં શ્રી હનુમાન મંદિર જામ સાવલીથી લઈને અયોધ્યામાં હનુમાન ગઢી, વારાણસીમાં સંકટ મોચન મંદિર અને દિલ્હીમાં માર્ગાટ વાલે હનુમાન બાબા મંદિર સુધી, મંદિરોમાં ભક્તોનો વિશાળ મેળાવડો જોવા મળ્યો. દ્રશ્યોમાં હજારો ભક્તો ભગવાન રામના દિવ્ય ભક્ત ભગવાન હનુમાનના જન્મ નિમિત્તે પ્રાર્થના કરતા, લાંબી કતારોમાં ઉભા રહેતા અને ભવ્ય ઉજવણીમાં ભાગ લેતા જોવા મળે છે. હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે અને 2025માં, તે 12 એપ્રિલે આવે છે. જુઓ ભારતે આ પવિત્ર દિવસ કેવી રીતે ઉજવ્યો.

12 April, 2025 07:13 IST | New Delhi
વારાણસીમાં પીએમ મોદીએ સપા અને કૉંગ્રેસ પર પ્રહાર કર્યા: `તેમની વિચારધારા પરિવાર

વારાણસીમાં પીએમ મોદીએ સપા અને કૉંગ્રેસ પર પ્રહાર કર્યા: `તેમની વિચારધારા પરિવાર

11 એપ્રિલ, 2025 ના રોજ વારાણસીની તેમની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસની ટીકા કરી, એમ કહીને કે તેમની વિચારધારા `પરિવાર કા સાથ, પરિવાર કા વિકાસ` પર આધારિત છે. કાશીના વિકાસ પર પ્રકાશ પાડતા, તેમણે `વિકસિત પૂર્વાંચલ` તરફના મુખ્ય પગલા તરીકે માળખાગત સુવિધાઓ, પાણી, શિક્ષણ અને આરોગ્યસંભાળ પ્રોજેક્ટ્સ પર ભાર મૂક્યો.

12 April, 2025 07:07 IST | Varanasi
વારાણસીમાં PM મોદીએ તેમના `મિત્ર` સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાને યાદ કર્યા

વારાણસીમાં PM મોદીએ તેમના `મિત્ર` સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાને યાદ કર્યા

વારાણસીમાં એક કાર્યક્રમમાં બોલતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના `મિત્ર` સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાને યાદ કર્યા. પીએમ મોદીએ તાજેતરની 20મી ઑક્ટોબરે વારાણસીની મુલાકાત લીધી હતી. મંત્રીએ વારાણસીમાં શેર રોકાણકારના પરિવારને મળીને ખુશી વ્યક્ત કરી. રાકેશ ઝુનઝુનવાલા `મિડાસ ટચ` ધરાવતા રોકાણકાર તરીકે જાણીતા હતા. ઑગસ્ટ 2022માં તેમનું અવસાન થયું.

21 October, 2024 07:34 IST | Delhi
હાથરસ દુર્ઘટના: `ભોલે બાબા`એ મૌન, ઘટના બાદ પહેલી વખત આપ્યું નિવેદન

હાથરસ દુર્ઘટના: `ભોલે બાબા`એ મૌન, ઘટના બાદ પહેલી વખત આપ્યું નિવેદન

હાથરસ નાસભાગ દુર્ઘટના પર મૌન તોડતા, સૂરજ પાલ સિંહ ઉર્ફે `ભોલે બાબા`એ છઠ્ઠી જુલાઈએ કહ્યું કે તે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. સમિતિને પીડિતાના સંબંધીઓની સંભાળ લેવા વિનંતી કરી. તેમણે કહ્યું, “હું બીજી જુલાઈની ઘટના બાદ ખૂબ જ દુઃખી છું. ભગવાન અમને આ પીડા સહન કરવાની શક્તિ આપે. કૃપા કરીને સરકાર અને વહીવટીતંત્રમાં વિશ્વાસ રાખો. મને વિશ્વાસ છે કે અરાજકતા સર્જનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. મારા વકીલ એપી સિંહ દ્વારા, મેં સમિતિના સભ્યોને શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલોની સાથે ઊભા રહેવા અને જીવનભર મદદ કરવા વિનંતી કરી છે.

06 July, 2024 01:38 IST | Varanasi
હાથરસ દુર્ઘટન: ભયાનક દુર્ઘટના મૃત્યુ પામનાર પીડિતની દીકરીએ જણાવી ભયાવહ વિગતો

હાથરસ દુર્ઘટન: ભયાનક દુર્ઘટના મૃત્યુ પામનાર પીડિતની દીકરીએ જણાવી ભયાવહ વિગતો

ઉત્તર પ્રદેશના હાથરસમાં બીજી જુલાઈએ એક ધાર્મિક મેળાવડામાં બનેલી ઘટનામાં 121 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ ઘટના હાથરસના ફુલરાઈ ગામમાં સત્સંગમાં બની હતી જ્યાં એક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવો હતો. પાંચમી જુલાઇના રોજ મૃતકની પુત્રીએ સત્સંગ દરમિયાન હાથરસના ભાગદોડની ભયાનક ઘટનાનું વર્ણન કર્યું હતું. પીડિતાની પુત્રીએ દાવો કર્યો કે `ભોલે બાબા`એ ભક્તોને તેમના પગની ધૂળ લેવા કહ્યું. "...તેણે અમને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું. જ્યારે તેઓ જતા હતા ત્યારે મેં તેમને કહ્યું, બાબાએ ભક્તોને પૂછ્યું, `મેરે ચારનો કી ધૂલ લો`. જે બાદ લોકો તેના પગ સ્પર્શ કરવા દોડી આવ્યા હતા. તેઓ એકબીજા સાથે અથડાયા અને એક બીજા પર પડ્યા... જ્યારે મારી માતા ઘરે ન આવી, ત્યારે અમે તેને શોધવા ગયા ત્યારે ઘટના સ્થળે કાદવમાં ઢંકાયેલા મૃતદેહ મળી આવ્યા હતા.

05 July, 2024 05:08 IST | Varanasi
નીતા અંબાણીએ વારાણસીમાં એક સ્થાનિક દુકાનમાં ચાટની લિજ્જત માણી

નીતા અંબાણીએ વારાણસીમાં એક સ્થાનિક દુકાનમાં ચાટની લિજ્જત માણી

નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને બાદમાં 24 જૂને વારાણસીમાં ચાટ સ્ટોલ પર સ્થાનિક વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો. તેમણે ઉત્સાહપૂર્વક વિવિધ વાનગીઓનો ટેસ્ટ લીધો હતો અને સ્થાનિકો અને વિક્રેતાઓ બંને સાથે વાતો કરી હતી. તેમની મુલાકાત દરમિયાન તેઓએ ભગવાન શિવના ગર્ભગૃહમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે લગ્નણી કંકોતરી મૂકી હતી.

25 June, 2024 07:23 IST | Varanasi
`શંખનાદ` થી `વિશેષ આરતી` સુધીઃ પીએમ મોદીની વારાણસી મુલાકાતનું અનોખું સ્વાગત

`શંખનાદ` થી `વિશેષ આરતી` સુધીઃ પીએમ મોદીની વારાણસી મુલાકાતનું અનોખું સ્વાગત

પીએમ મોદી સતત ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ 18 જૂને પહેલીવાર વારાણસીની મુલાકાત લેશે. તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, પીએમ મોદીની મુલાકાત પહેલા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગંગા ઘાટ પર વિશેષ આરતીની સાથે શંખનાદ કરીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવશે. બાદમાં તેઓ પીએમ-કિસાન યોજનાનો 17મી ઈન્સ્ટોલમેન્ટ જાહેર કરશે અને તેમને કિસાન સન્માન નિધિથી સન્માનિત કરશે. વારાણસી લોકસભા સીટ પર પીએમ મોદીએ કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને હરાવ્યા હતા.

18 June, 2024 03:51 IST | Kashi
વારાણસીમાં મોદી: પીએમ મોદીએ કાફલાને રોકી એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો

વારાણસીમાં મોદી: પીએમ મોદીએ કાફલાને રોકી એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા ત્યારે તેમનો કાફલો એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે રોકાઈ ગયો હતો. આ પહેલીવાર નથી જ્યારે વડા પ્રધાને ઇમરજન્સી વાહનને તેમના કાફલાને ઓવરટેક કરવા દેવા માટે કાફલાને રોક્યો હતો.

17 December, 2023 05:53 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK