Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Travel

લેખ

વિદેશી ટૂરિસ્ટ સાથે સહ્યાદ્રિ ઍડ્વેન્ચર ગ્રુપનો એક મેમ્બર.

જય શિવરાય, જય મહારાષ્ટ્ર

ન્યુ ઝીલૅન્ડના પ્રવાસીને અપશબ્દો શીખવ્યા બાદ મહારાષ્ટ્રના યુવાનોએ સ્વિટ્ઝરલૅન્ડના પ્રવાસી પાસે આવો સૂત્રોચ્ચાર કરાવ્યો

14 April, 2025 10:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે

દરેક દેશની પોતાની ઓળખપત્ર પ્રણાલી હોય છે. આપણા દેશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે બૅન્કને આધાર કાર્ડ સાથે જોડી ડિજિટલ પેમેન્ટને વધારે સક્ષમ બનાવ્યું

13 April, 2025 05:21 IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર

ભારતીય મિત્રોનું સ્વાગત છેઃ ચીને ૮૫,૦૦૦ ભારતીયોને વીઝા ઇશ્યુ કર્યા

અગાઉ માર્ચમાં ચીનના રાજદૂતે જાહેરાત કરી હતી કે અમારા દેશે ભારતીયોને ૫૦,૦૦૦થી વધારે વીઝા ઇશ્યુ કર્યા છે.

13 April, 2025 01:40 IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

એક મહિનામાં લૉન્ચ થશે MUMBAI-1 કાર્ડ

લોકલ, મેટ્રો, મોનો અને બસમાં પ્રવાસ કરવા માટે કામ લાગશે આ સિંગલ કાર્ડ,

13 April, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનું આસ્થાનું એડ્રેસ છે ઉદ્યાન ગણેશ મંદિર (શિવાજીપાર્ક)

આસ્થાનું એડ્રેસ : શિવાજીપાર્કમાં બાલસ્વરૂપે દર્શન આપતા ગણપતિદાદા છે મંગલકારી

આજે આપણે શિવાજીપાર્કમાં સ્થિત સુંદર ઉદ્યાન ગણેશ મંદિરનાં દર્શનાર્થે જવું છે. આમ તો, મુંબઈમાં ગણેશમંદિરનું નામ આવે એટલે તરત સિદ્ધિવિનાયકદાદા સાંભરી આવે. પણ, સિદ્ધિવિનાયકદાદાના બાલસ્વરૂપનું સુંદર મંદિર શિવાજીપાર્ક ખાતે આવેલું છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. (તમામ તસવીરો- મંદિરની અધિકૃત વેબસાઇટ)

09 April, 2025 07:01 IST | Mumbai | Dharmik Parmar
હાજી અલી દરગાહ (તસવીર: રાણે આશિષ)

Ramadan Month 2025: મુંબઈની પ્રતિષ્ઠિત હાજી અલી દરગાહના અદભુત દૃશ્યો, જુઓ તસવીરો

મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત હજી અલી દરગાહની અદભુત તસવીરો કૅમેરામાં કેદ થઈ હતી. અહીં ઘણા ભક્તો સંત પીર હાજી શાહ બુખારીની કબરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. (તસવીરો: આશિષ રાણે)

21 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફારી દરમિયાન સિંહોની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી.

Photos: ગીર જંગલ સફારીમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, જાણો કેવો રહ્યો તેમનો અનુભવ

વર્લ્ડ વાઇલ્ડલાઈફ ડેના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ગીર વન્યજીવન અભયારણ્યમાં સિંહ સફારીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પીએમ મોદીએ લખ્યું સામૂહિક પ્રયાસોને કારણે એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો જોવા મળ્યો છે. આ સાથે તેમણે એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને સાચવવામાં આસપાસના વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ અને મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી. આ સાથે તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

04 March, 2025 07:06 IST | Junagadh | Gujarati Mid-day Online Correspondent
માટુંગા ઝેડ બ્રિજ મધ્ય રેલવેના માટુંગા સ્ટેશનને પશ્ચિમ રેલવેના માટુંગા રોડ સ્ટેશન સાથે જોડે છે. (તસવીરો: આશિષ રાજે)

વેસ્ટર્ન અને સેન્ટ્રલ માટુંગાને જોડતો ઝેડ બ્રિજ લોકો માટે ખુલ્યો, જુઓ તસવીરો

એક વર્ષથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ માટુંગા ઝેડ બ્રિજ લોકો માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. (તસવીરો: આશિષ રાજે)

02 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે હાથીઓને ખવડાવ્યું

ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે હાથીઓને ખવડાવ્યું

ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે 08 એપ્રિલના રોજ આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં હાથીઓને ખવડાવ્યું અને જીપ સફારીનો આનંદ માણ્યો.

09 April, 2025 05:15 IST | Assam
મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ સ્થળ તરફ જતી ભીડના અચાનક ઉમટવાથી પ્રયાગરાજમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ અને ટ્રાફિકમાં વિલંબ થયો.

18 February, 2025 04:25 IST | Prayagraj
કાશ્મીરમાં ચિનાર વૃક્ષોને બચાવવા માટે લેવામાં આવેલી અનોખી પહેલ

કાશ્મીરમાં ચિનાર વૃક્ષોને બચાવવા માટે લેવામાં આવેલી અનોખી પહેલ

ઝડપી શહેરીકરણ અને રોગોને કારણે લુપ્ત થવાના ભય વચ્ચે, અધિકારીઓએ કાશ્મીર ખીણમાં હજારો `ચિનાર`વૃક્ષોને બચાવવા માટે અનોખી પહેલ કરી છે . ચિનાર વૃક્ષોને તેમના સંચાલન માટે એક વ્યાપક ડેટાબેઝ બનાવવા માટે જીઓ-ટેગ કરવામાં આવી રહ્યા છે. આ પાનખર વૃક્ષો હંમેશા કાશ્મીરનું પ્રતીક રહ્યા છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. સ્થાન, આરોગ્ય, ઉંમર અને વધતી જતી પેટર્ન જેવી લાક્ષણિકતાઓ રેકોર્ડ કરતા વૃક્ષો સાથે QR કોડ જોડવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટથી લોકોમાં કાશ્મીર  માટે અનોખી એવી આ વનસ્પતિને બચાવવા અને સાચવવાની આશા જાગશે.

24 January, 2025 04:52 IST | Kashmir
પીએમ મોદીએ ચાર પ્રદર્શનોનું ઉદ્ઘાટન કર્યું અને સ્ટોલનું અન્વેષણ કર્યું

પીએમ મોદીએ ચાર પ્રદર્શનોનું ઉદ્ઘાટન કર્યું અને સ્ટોલનું અન્વેષણ કર્યું

ગુરુવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18મા પ્રવાસી ભારતીય દિવસનો શુભારંભ કર્યો, જેમાં ભાર મૂક્યો કે છેલ્લા દાયકામાં અન્ય દેશોએ ભારત તરફ કેવી રીતે નજર રાખવાનું શરૂ કર્યું છે. તેમણે વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોના કાર્યને દર્શાવતા ચાર પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમના ભાષણ દરમિયાન, પીએમ મોદીએ ભાર મૂક્યો કે પ્રયાગરાજમાં મહાકુંભ ઉત્સવ ટૂંક સમયમાં શરૂ થશે, સાથે મકરસંક્રાંતિ અને માઘ બિહુની ઉજવણી પણ થશે. તેમણે બધાને યાદ અપાવ્યું કે 1915માં આ દિવસે મહાત્મા ગાંધી વિદેશમાં રહ્યા પછી ભારત પાછા ફર્યા હતા. સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા, પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ભારત હવે વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં ત્રીજા સ્થાને આવશે.

09 January, 2025 09:23 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK