Human Skull and Bones found in abandoned house: અસામાજિક તત્વો દ્વારા આ જગ્યાનો ઉપયોગ નશા કરવાના અડ્ડા તરીકે થતો હોવાની ફરિયાદ વિસ્તાર પંચાયત સત્તાવાળાઓએ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા આ જગ્યાની તપાસ હાથ ધરવામાં આવી હતી.
તીર્થાટનમાં નવગ્રહ ટેમ્પલ સર્કિટની યાત્રા શરૂ થઈ છે ત્યારથી વાચકોની ક્વેરી આવી રહી છે કે આ ટુર બે દિવસમાં થઈ જાય? યસ, બે દિવસમાં નવેનવ ગ્રહમંદિરનાં દર્શન થઈ તો જાય
29 December, 2024 07:44 IST | Thiruvananthapuram | Alpa Nirmal
કેરળના વાયનાડમાં ગઇ કાલે વહેલી સવારે થયેલી ભૂસ્ખલનની દુર્ઘટના બાદ રેસક્યું મિશન હાથ ધરવામાં આવ્યું હતું. ભૂસ્ખલનની દુર્ઘટના પછીની ભયાવહ તસવીરો સામે આવી છે. કેરળના આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ બુધવારે વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 143 પર પહોંચી ગયો છે. તેમ જ હજી અનેક લોકો ઘાયલ અને ફસાયેલા છે જેમને રેસક્યું કરવામાં આવી રહ્યા છે. (તસવીરો: મિડ-ડે)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK