મુલુંડ ચેકનાકામાં રહેતી દરજી સમાજની ૩૧ વર્ષની મમતા અલ્પેશ વ્યાસને બ્લડ-કૅન્સર થયું છે. તેની સારવાર અત્યારે નવી મુંબઈના ખારઘરમાં આવેલી તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં ચાલી રહી છે.
શું ડૉક્ટરો ભગવાન છે? : કૅન્સર કૅરની પ્રગતિ માટે યોજાયેલી બે દિવસની આૅન્કોથૉનમાં આ વિષય પર ડૉક્ટરો અને દરદીઓ વચ્ચે સંગોષ્ઠિ થઈ, જેમાં કૅન્સર-સર્વાઇવર અરુણા ઈરાનીએ કહ્યું...
19 January, 2025 01:33 IST | Mumbai | Jigisha Jain
કૅન્સરની પીડાદાયક સારવારમાંથી પસાર થયા બાદ સાજા થઈને કૅન્સરના દરદીઓની સેવાને જ જીવનનું લક્ષ્ય બનાવી લેવાનું કામ કર્યું છે વિલે પાર્લેમાં રહેતા અજય પાઠકે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK