Japan to Gift India Bullet Trains: જાપાન ભારતને મિત્રતાની ભેટ આપશે. જાપાન ભારતને બે શિન્કાનસેન ટ્રેન સેટ ગિફ્ટ કરશે, જે E5 અને E3 મોડલની રહેશે. આ ટ્રેનનો ઉપયોગ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) કૉરીડૉરના નિરીક્ષણ માટે કરવામાં આવશે.
17 April, 2025 04:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આપણી રોજિંદી જિંદગીના ઘણા પાસાઓને બદલી નાખ્યા છે—સ્માર્ટફોનથી લઈને હેલ્થકેર સુધી—પણ ઘરની સફાઈ હજુ સુધી મોટે ભાગે પરંપરાગત જ રહી છે.
14 April, 2025 08:06 IST | Surat | Bespoke Stories Studioમહાલક્ષ્મી માતાના ડુંગર પર ધજાનાં દર્શન કર્યા બાદ પાછા ફરતી વખતે પગ લપસ્યો અને ખીણમાં ગબડી પડ્યો મેરિક કાચવાલા
14 April, 2025 11:11 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentSurat Fire New: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ ઇમારતના નજીકમાં જ આવેલું છે. માહિતી મળતાં જ હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયર બ્રિગેડ આગ ઓલવવાની કામગીરી પૂર્ણ કરે પછી નુકસાનનું પ્રમાણ જાણી શકાશે.
12 April, 2025 07:07 IST | Surat | Gujarati Mid-day Online Correspondentબે જણ અસ્વસ્થ, સાવચેતીના ભાગરૂપે ૧૧૮ રત્ન-કલાકારો હૉસ્પિટલાઇઝ : ચાર શકમંદની અટક
11 April, 2025 09:15 IST | Surat | Gujarati Mid-day Correspondentલિટલ વિંગ્સ ફ્રેન્ચાઈઝી ઓન્ડ મોડલ પર કામ કરશે અને ફ્રેન્ચાઈઝી આપવાની પ્રક્રિયા હજી પણ શરૂ છે. બ્રાન્ડનું પ્રારંભિક ધ્યાન નાના શહેરો અને નગરોમાં વિસ્તરણ કરવાનું છે, જ્યાં બાળકોના વસ્ત્રોની માંગ સતત વધી રહી છે.
08 April, 2025 04:57 IST | Surat | Bespoke Stories Studioસુરતની ઍડિશનલ સેશન્સ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ એ. કે. શાહે ૧૦ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.
07 April, 2025 07:00 IST | Surat | Gujarati Mid-day Correspondentસુરતમાં ૨૦૧૭માં બનેલી શૉકિંગ ઘટનામાં જૈન મુનિને સુરતની ઍડિશનલ સેશન્સ કોર્ટના જજે તકસીરવાર ઠેરવ્યા, આજે સંભળાવશે સજા: આશીર્વાદ આપવાના બહાને મમ્મી અને પપ્પાની સાથે ટીનેજરને પણ વડોદરાથી બોલાવી હતી: જૈન મુનિ અત્યારે સુરતની લાજપોર જેલમાં બંધ
06 April, 2025 07:05 IST | Surat | Gujarati Mid-day Correspondentગુજરાતના સુરતના કાપડ બજારમાં ભીષણ આગ લાગી હતી. સુરતના રિંગ રોડ પર સ્થિત શિવ શક્તિ ટૅક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓને રૂ. 500 કરોડ કરતાં વધુનું નુકસાન થયું છે. મંગળવારે રાત્રે બજારમાં આગ લાગી હતી પરંતુ બુધવારે સવારે સેટ વાગ્યે ફરી આગ ફાટી નીકળતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. લગભગ 30 કલાકની મહેનત બાદ ડઝનબંધ ફાયર એન્જિન અને કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)
01 March, 2025 07:25 IST | Surat | Gujarati Mid-day Correspondentફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘વિક્ટર 303’ ફૅમ એક્ટર નક્ષ રાજ આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.
25 January, 2025 10:01 IST | Mumbai | Rachana Joshi૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ, લોહરી અને પોંગલ પહેલા, ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ ૧૪ જાન્યુઆરીએ પૂર્ણ થશે. ચાર દિવસના આ પતંગ મહોત્સવમાં, ૪૭ દેશોના ૧૪૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને ભારતના ૧૧ રાજ્યોના ૫૨ પતંગબાજો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. (તસવીરો: મિડ-ડે)
13 January, 2025 02:33 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondentહાલમાં નહિ પણ હંમેશાથી કુકીઝનો ટ્રેન્ડ ખૂબ વધી જ રહ્યો છે. કૂકીઝ એક મજેદાર અને ક્રંચી નાસ્તો છે, જે ભારતની રસોઈકળામાં અને દરેક ઉંમરના લોકોના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. વિવિધ સ્વાદ, આકારો અને ટેક્સચરની વિશાળ શ્રેણીમાં બનતી કુકીઝનો આનંદ આપણે વિશ્વમાં ગમે ત્યારે અને ગમે તે વસ્તુ સાથે માણી શકીએ છીએ. ફાઇવ સ્ટાર હોટલમાં સવારના નાસ્તામાં અથવા હાઈ-ટી દરમિયાન પીરસાતી કૂકીઝને ગરમ ચા, કોફી કે દૂધમાં ડૂબોળીને ખાવાનો એક અલગ જ આનંદ છે. ઉપરાંત, કૂકીઝ ડેઝર્ટ તરીકે અથવા મધરાતે ભૂખ લાગે ત્યારે પણ એક આદર્શ વિકલ્પ છે. જોકે બજારમાં કૂકીઝની અનેક પ્રકારની વૈવિધ્યતા ઉપલબ્ધ છે, તેમ છતાંય તે ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. ભારતના રસોઈ ઈતિહાસમાં બેકિંગ કળાના દાયકાઓમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. શરૂઆતમાં પારલે-જી, ટોસ્ટ અને ખારી બિસ્કિટનો ક્રેઝ હતો, ત્યારબાદ ક્રીમ બિસ્કિટ લોકપ્રિય બન્યા અને હવે કૂકીઝનો ક્રેઝ તેના વિશિષ્ટ સ્વાદ અને ટેક્સ્ચરના કારણે વધી રહ્યો છે. આજની પેઢી ડિપ્સ, જામ, હોટ ચોકલેટ સાથે કૂકીઝ આરોગવાનું પસંદ કરે છે, જ્યારે માતાઓ હવે તે ઘરમાં જ બનાવવાનું પસંદ કરે છે. ૪ ડિસેમ્બરે ઉજવાતા નેશનલ કૂકી ડેના અવસરે, આ લોકપ્રિય નાસ્તાને યાદ કરતાં આજે હું તમને ગુજરાતના ચાર જાણીતા બેકર્સ અને હોમ શેફ સાથે થયેલી વાતચીત શેર કરીશ, જેમાં તેઓ ઘરે કેવી રીતે સરળતાથી કુકીઝ બનાવી શકાય તેની રેસીપી જણાવતા વિશેષ ટિપ્સ સાથે પોતાનો અભિપ્રાય શેર કરશે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
06 December, 2024 10:00 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondentઆઇકૉનિક રોમેન્ટિક કૉમેડી ‘ખૂબસૂરત’ ના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોહક અને અવિસ્મરણીય ફિલ્મોમાંની એક તરીકે પ્રેક્ષકોના હૃદયમાં છવાયેલી છે. 26 નવેમ્બર, 1999ના રોજ રિલીઝ થયેલી, સંજય છેલ દ્વારા ડિરેક્ટ અને લિખિત આ ફિલ્મે તેની તાજગીભરી વાર્તા કહેવાની, મનમોહક રજૂઆતો અને સંગીત સાથે મોલ્ડને તોડી નાખ્યું જે હજુ પણ પેઢીઓમાં ગુંજતું રહે છે. ફિલ્મની કારકિર્દી-નિર્ધારિત પાળીમાં, ખૂબસૂરતે સંજય દત્તને પ્રથમ વખત રોમેન્ટિક કૉમેડી ભૂમિકા સ્વીકારવા માટે તેના કઠોર, ઍક્શન-હીરો વ્યક્તિત્વને ઉતારીને જોયો. તેના નમ્ર વશીકરણ અને સુંદર દેખાવ પ્રેક્ષકોને મોહિત કરે છે, જે અભિનેતાનું નવું પરિમાણ દર્શાવે છે. સંજય દત્ત સામે, ઉર્મિલા માતોંડકર એક એવી ભૂમિકામાં છવાઈ કે જેણે તેની જીવંતતા અને ભાવનાત્મક ઊંડાણ દર્શાવ્યું, એક જોડી બનાવી જે ફિલ્મનો આત્મા બની ગઈ.
29 November, 2024 02:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. મંગળવારે (27 ઑગસ્ટ)ના રોજ ગુજરાતમાં અપવાદરૂપે ભારે વરસાદને કારણે રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં પાણી ભરાઈ ગયા હતા.
27 August, 2024 10:13 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondentહરગોવિંદભાઈ અને હીરાબહેનનાં આંગણિયે જન્મેલા સુરતનાં કવિ ભગવતીકુમાર શર્માને કોણ ન ઓળખે? સાહિત્યક્ષેત્ર સિવાય તેઓનું પત્રકારત્વ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ધાર્મિક વાતાવરણમાં ઉછરેલા આ કવિની અનેક રચનાઓમાં હરિ પ્રત્યેની પ્રીતિની પ્રતીતિ થાય છે. અનેક કવિતાઓ સાથે તેમની પાસેથી ‘ઉધ્વમૂલ’ તેમ જ ‘અસૂર્યલોક’જેવી નવલકથાઓ પણ મળે છે. પ્રૂફરીડરથી પત્રકાર અને એ પછી તો અનેક મુકામો શબ્દની આરાધના થકી મેળવ્યા હતા. આજે કવિવારમાં તેમની જ સદાબહાર રચનાઓ માણીશું ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
16 July, 2024 10:30 IST | Mumbai | Dharmik Parmarવેસ્ટ ઈન્ડિઝના બાર્બેડોઝમાં ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે થયેલી રોમાંચક મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો શાનદાર વિજય થયો હતો. તે જીત માત્ર આ ખેલાડીઓની જ નહીં પણ આખા દેશની હતી. જુઓ દેશના ખૂણે ખૂણે કેવી ઉજવણી થઈ હતી.
01 July, 2024 11:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસુરત (ગુજરાત), ૧૧ એપ્રિલ, ૨૦૨૫ (ANI): ગુજરાતના સુરત જિલ્લાના વેસુ વિસ્તારની એક ઇમારતમાં ૧૧ એપ્રિલના રોજ આગ લાગી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સમયસર કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર ટેન્ડરો સમયસર પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવ્યો.
12 April, 2025 07:00 IST | Suratવરિયાવ વિસ્તારમાં 06 ફેબ્રુઆરીના રોજ એક 2 વર્ષનો છોકરો ગટરની લાઇનમાં પડ્યા બાદ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ફાયર વિભાગ સ્થળ પર હાજર છે. ચીફ ફાયર ઓફિસર, બસંત પરીખે જણાવ્યું હતું કે, "મેનહોલ ચેમ્બરના ઢાંકણને ભારે વાહન દ્વારા નુકસાન થયું હતું. એક 2 વર્ષનો છોકરો તેમાં પડ્યો હતો. અમે લગભગ 100-150 મીટરના વિસ્તારમાં તપાસ કરી છે. બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે... 60-70 કામદારો અહીં તૈનાત છે..."
06 February, 2025 04:02 IST | Suratસુરત લિંબાયતમાં તેના સૌથી મોટા અને સૌથી અદ્યતન અંડરપાસનું અનાવરણ કરવા માટે તૈયાર છે, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મોટું પગલું છે. ગુજરાત સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ટ્રાફિકની ભીડને હળવી કરવાનો અને રેલવે ફાટકોના વિલંબને ઘટાડવાનો છે. 502 મીટરમાં ફેલાયેલ, અંડરપાસ 180 મીટરને આવરી લે છે, તે તાજી હવાને સુનિશ્ચિત કરવા અને વાહનના ધુમાડાને ઘટાડવા માટે ₹1.50 કરોડની કિંમતની આધુનિક HVAC સિસ્ટમ પણ ધરાવે છે. આ પ્રોજેક્ટ શહેરી ઇનોવેશન અને સુરતને સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત કરવા માટે ગુજરાતની ચાલુ પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.
23 January, 2025 03:46 IST | SuratPM મોદીએ મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે તેમના કમિશનિંગ દરમિયાન ત્રણ નવા ફ્રન્ટલાઈન નેવલ જહાજો- INS સુરત, INS નીલગિરી અને INS વાઘશેર- રાષ્ટ્રને સમર્પિત કર્યા. INS સુરત એ માર્ગદર્શિત મિસાઈલ ડિસ્ટ્રોયર છે, જે વિશ્વની સૌથી મોટી અને અદ્યતન મિસાઈલ છે. INS નીલગિરી એ અદ્યતન સુવિધાઓ સાથેની આગલી પેઢીનું ફ્રિગેટ છે જે અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા, સીકીપિંગ અને સ્ટીલ્થને સુધારે છે. તે ભારતની નૌકાદળ ક્ષમતાઓમાં એક મોટું પગલું રજૂ કરે છે. INS વાઘશીર એ ફ્રાન્સના નેવલ ગ્રૂપની મદદથી બનાવવામાં આવેલી સબમરીન છે, જે સબમરીન ટેક્નોલોજીમાં ભારતની વધતી જતી કુશળતા દર્શાવે છે. આ જહાજો ભારતના નૌકાદળ સંરક્ષણને મજબૂત બનાવે છે અને સ્થાનિક સ્તરે અદ્યતન સૈન્ય ટેકનોલોજીના નિર્માણમાં દેશની પ્રગતિ દર્શાવે છે.
15 January, 2025 06:30 IST | New Delhiહ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) અંગેની ચિંતા સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ છે, ઘણાને ભારતમાં તેની અસરનો ડર છે. જો કે, ડોકટરોએ સ્પષ્ટતા કરી છે કે HMPV એ નવો વાયરસ નથી અને તે દેશમાં વર્ષોથી હાજર છે. સુરતમાં, છેલ્લા એક વર્ષમાં HMPVના 15 કેસ નોંધાયા હતા, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ વાયરસ મોટે ભાગે બાળકોને અસર કરે છે, જોકે તે પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલ વાયરસ માટે ચાલુ દેખરેખ અને પરીક્ષણ સાથે, કોઈપણ અન્ય કેસોને હેન્ડલ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. માઇક્રોબાયોલોજિસ્ટ્સે પુષ્ટિ કરી છે કે HMPV નવું નથી અને તે ભારતમાં વર્ષોથી હાજર છે, જે શ્વસન પેનલ પરીક્ષણો દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે.
08 January, 2025 04:35 IST | Suratરેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા સુરત ફેક્ટરીની મુલાકાત લીધી હતી, જેનો હેતુ ભારતમાં હાઈ-સ્પીડ રેલ કનેક્ટિવિટી લાવવાનો છે. તેમની મુલાકાત દરમિયાન, તેમણે જાપાનના હાઇ-સ્પીડ રેલ નેટવર્કથી પ્રેરિત અદ્યતન ટ્રેક સિસ્ટમના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ પ્રોજેક્ટ માટે જે ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યા છે તે મુસાફરો માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરીને વધુ સ્થિરતા અને ગતિ પ્રદાન કરે તેવી અપેક્ષા છે. મંત્રીએ બુલેટ ટ્રેન સિસ્ટમને કાર્યક્ષમ અને ભરોસાપાત્ર બનાવવા માટે આધુનિક ટેક્નોલોજી અને સલામતી સુવિધાઓનો સમાવેશ કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ માત્ર પરિવહનને વેગ આપશે નહીં પરંતુ આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, નોકરીઓનું સર્જન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવામાં નોંધપાત્ર યોગદાન આપશે.
01 December, 2024 01:13 IST | Suratજો આપણે ખાસ જોવા જઈએ તો પહેલા આપણે હીરાની વાત કરીશું. હીરાની વાત કરીએ તો આપણને લાગે છે કે અત્યાર સુધી હીરા રશિયાથી ભારતમાં ખૂબ જ સારી રીતે આવતા હતા, પરંતુ આ પુતિન અને રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની કટોકટી અનુસાર, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના વ્યવસાયિક સ્વભાવ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના વ્યવસાયિક સ્વભાવ અનુસાર, તેઓ અન્ય તમામ દેશોમાંથી ભારતમાં ડાયમંડ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરશે, અને તે રશિયન માર્કેટમાંથી તેને આયાત ન કરવાના પ્રયાસો કરશે. તેથી અમને લાગે છે કે તેમના આગમન પછી એક બજાર સંપૂર્ણપણે ખુલી જશે. આપણે ત્યાં જે હીરા છે તે થોડા ઓછા દરે મેળવી શકીએ છીએ, તેથી તે સારી બાબત છે. માનનીય વડા પ્રધાનના વિશ્વના તમામ નેતાઓ સાથે ખૂબ સારા સંબંધો છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ સારા છે. જો આપણે આગળ જોયું તો પણ મને લાગે છે કે ભારત સરકારનો અર્થ શું છે, અહીંથી નિકાસ કરતા આપણા ઉદ્યોગપતિઓ પર સરકાર દ્વારા જે ડ્યુટી લાદવામાં આવી છે, તેઓ કદાચ તેમની ડ્યુટીમાં ઘટાડો કરશે અથવા અન્ય દેશો અનુસાર તેમને સ્થિર રાખશે. જો તે સ્થિર રહે છે અથવા ઘટાડો કરી રહી છે, તો તેનો વ્યવસાય આપોઆપ ઘણો અને સન્માનજનક વધશે. વડા પ્રધાનના સંપૂર્ણ સ્વભાવ અને આ બધા સાથેના તેમના સંબંધો અનુસાર અમને લાગે છે કે તેઓ કેટલાક સારા પરિણામો સાથે આવશે. અને ડોનાલ્ડ ટ્રમ્પ જીના આગમન સાથે અમારી પાસે જે વ્યવસાયની તક છે, અમે થોડી સારી લાગણી અનુભવી રહ્યા છીએ. હવે અમન માર્કેટ જે અમેરિકાના સ્લોગન પ્રમાણે અમેરિકા ફર્સ્ટનું સ્લોગન આપી રહ્યું છે. બજાર પાછું ચમકશે અને અહીંથી ભારતથી યુએસમાં નિકાસ થોડી વધી જશે.
09 November, 2024 03:29 IST | Suratપર્યાવરણને બચાવવા અને નદીઓને બચાવવા માટે ગુજરાત સરકારે સુરતમાં માત્ર ૧૫ દિવસમાં અંદાજે ૫ કરોડના ખર્ચે ૨૧ નવા તળાવો બનાવ્યા છે. આ તળાવો, ખાસ કરીને ગણેશ મૂર્તિના વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ ચાલુ ગણેશ ઉત્સવ દરમિયાન તાપી નદીમાં પ્રદૂષણને રોકવાનો છે. સુરત, મુંબઈ પછી ગણેશ ઉત્સવની ઉજવણી કરવા માટે ભારતનું બીજું સૌથી મોટું શહેર, આ વર્ષે લગભગ ૮૪,૦૦૦ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે તૈયાર છે. ગુજરાત સરકારે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને, મૂર્તિઓને તળાવમાંથી એકત્ર કરીને માટીમાં દફનાવવામાં આવે તે સુનિશ્ચિત કરીને વિસર્જનની વ્યવસ્થા કરવાની જવાબદારી લીધી છે. આ પહેલ તાપી નદીને સ્વચ્છ રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.
14 September, 2024 01:05 IST | SuratADVERTISEMENT
ADVERTISEMENT