Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Savan

લેખ

બીલીપત્ર

શિવજીનાં પ્રિય બીલીપત્ર સ્વાસ્થ્યવર્ધક પણ છે

‘રોગાન બીલ્લતી ભિન્નતિ’ એટલે કે અલગ-અલગ રોગોમાં બીલીપત્રનો ઉપયોગ થઈ શકે એવું આયુર્વેદમાં કહેવાયું છે.

29 August, 2024 10:52 IST | Mumbai | Krupa Jani
શિવમંદિર

ગીરનાં શિવાલયો- આધ્યાત્મિકતા સાથે ઍડ્વેન્ચરની અનુભૂતિ

ગીરના રોમાંચક જંગલમાં અનેક શિવાલયો પુરાણ કાળથી અસ્તિત્વમાં છે જ્યાં દર્શન કરવા જવું એ દેવદર્શનની સાથે-સાથે ઍડ્વેન્ચરનો અહેસાસ કરાવે છે.

25 August, 2024 12:56 IST | Ahmedabad | Shailesh Nayak
તુંગારેશ્વર

શ્રાવણમાં તુંગારેશ્વર દર્શન કરવા જનારા શ્રદ્ધાળુઓની પ્રવેશ-ફી માફ

આખા મુંબઈમાંથી શ્રાવણ મહિના દરમ્યાન અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.

28 July, 2024 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોમનાથ મહાદેવ.

શ્રાવણ મહિનામાં ઘેરબેઠાં સ્પીડ પોસ્ટથી મળશે સોમનાથનો પ્રસાદ

૨૭૦ રૂપિયાના ઈ-મનીઑર્ડરથી લાડુ-ચિક્કીના ૪૦૦ ગ્રામ પ્રસાદનું પૅકેટ તમારા ઘરે પહોંચાડશે પોસ્ટ વિભાગ

20 July, 2024 09:34 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ફોટા

વિલે પાર્લે ઈસ્ટમાં આવેલું  પીંપલેશ્વર મહાદેવ મંદિર

Vile Parle Mahadev Temple: પીપળાનું ઝાડ મૂળિયા સોતું ઉખડી ગયું અને ત્યાંથી...

શ્રાવણ મહિનાના પ્રારંભ થઈ ગયો છે. શંભુ શિવના આ પાવન પર્વ પર શિવાલયો `હર હર ભોલે`ના નાદથી ગુંજી ઉઠ્યા છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, સાથે જ નાગપંચમીનો વિશેષ સંયોગ પણ છે. આજના ખાસ દિવસે આપણે જાણીએ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાના આશ્રય ગણાતા પીંપલેશ્વર મહાદેવ મંદિર વિશે.આ મંદિર મુંબઈના વિલે પાર્લે ઈસ્ટમાં આવેલું છે.

21 August, 2023 05:07 IST | Mumbai | Nirali Kalani
ફરાળી પોટેટો જલેબી

જ્યાફતઃ શ્રાવણના ઉપવાસમાં ટેસ્ટ બડ્સને જલસા કરાવતી ચટપટી ફરાળી વાનગીઓ ઘરે બનાવો

સનાતન ધર્મમાં આરાધનાના મહિના તરીકે ઓળખાતા શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે. જે ભક્તો ઉપવાસ અને એકટાણા કરીને ભક્તિ કરવાની તક છોડતા નથી. અમુક લોકો ચુસ્ત રીતે ઉપવાસ કરીને માત્ર ફળાહાર અને દૂધ પીને દિવસો પસાર કરી નાખતા હોય છે ત્યારે ઘણા લોકો ફરાળી કે જે ફળાહારીનું અપભ્રંશ થઇને બનેલો શબ્દ છે તેવી - એટલે કે - ફરાળી વાનગીઓ જમતા હોય છે. સામાન્ય રીતે ગુજરાતી ફરાળી વાનગીઓમાં રાજગરા પુરી સાથે સૂકી ભાજી, રતાળું/શક્કરિયા વેફર, ફરાળી ભેળ, ફરાળી ઉત્તપમ, ઢોસા, સુખડી, દહીંવડા, બફવડા, મોરૈયાની ખીચડી, રાજગીરાનો શીરો, સાબુદાણા વડા કે ખીચડી વગેરે વાનગીઓમાં એટલી બધી વિવિધતા બને છે કે તેના નામથી જ મોઢામાં પાણી આવી જાય છે. આ વાનગીઓ સિવાય તમે કંઈક ફરાળમાં નવીનતા શોધતા હો તો આ નિમિત્તે હું પણ તમારી સાથે સહભાગી બની ગુજરાતની હોમ શેફને મળી અવનવી ફરાળી વાનગીઓનો રસથાળ આજે મારા આર્ટિકલ દ્વારા તમને પીરસીશ. હવે તો ફરાળી વાનગીઓમાં એટલી બધી વેરાયટી આવી ગઈ છે કે ઉપવાસમાં ના ખવાય તેવી વાનગીઓ પણ હવે ફરાળી સામગ્રીઓનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. તો ચાલો મારી સાથે ઘરે બનતી ફરાળી વાનગીઓની સફરે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

04 August, 2023 03:35 IST | Mumbai | Chirantana Bhatt

વિડિઓઝ

ગુજરાતમાં શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોએ મંદિરમાં લીધો આરતીનો લ્હાવો

ગુજરાતમાં શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોએ મંદિરમાં લીધો આરતીનો લ્હાવો

ગુજરાતમાં 02 સપ્ટેમ્બરના રોજ ઊજવાતા શ્રાવણના છેલ્લા સોમવારે જય ગંગેશ્વર મહાદેવ મંદિરમાં `ભસ્મ આરતી` અને `દીપ આરતી` કરવામાં આવી રહી છે. ભક્તોએ શુભ અવસર પર મંદિરમાં પ્રાર્થના કરી અને અત્યંત ભક્તિ સાથે મંત્રમુગ્ધ કરતી `આરતી` જોઈ.

03 September, 2024 02:51 IST | Ahmedabad
પીપળાના વૃક્ષમાંથી સ્વયંભૂ પ્રગટેલા વિલેપાર્લેના આ મહાદેવ, જાણો મહિમા

પીપળાના વૃક્ષમાંથી સ્વયંભૂ પ્રગટેલા વિલેપાર્લેના આ મહાદેવ, જાણો મહિમા

આ શ્રાવણ મહિનામાં મુંબઈના પ્રતિષ્ઠિત શિવ મંદિરો વિશે જાણો. વિલે પાર્લેના શિવ મંદિરની રસપ્રદ વાર્તા અહીં આપવામાં આવી છે. જ્યાં ભારે તોફાન દરમિયાન પીપળાના બે વૃક્ષોમાંથી એક પડી ગયું હતું. ત્યારબાદ એક શિવલિંગ દેખાયું હતું. આવો આ અનોખા શિવ મંદિરની મુલાકાતે જઈએ.

21 August, 2023 05:27 IST | Mumbai
Velle Gang: બૉલિવુડ ફિલ્મ વેલ્લેના એક્ટર્સની ઑફ સ્ક્રીન ધીંગા મસ્તીની ઝલક

Velle Gang: બૉલિવુડ ફિલ્મ વેલ્લેના એક્ટર્સની ઑફ સ્ક્રીન ધીંગા મસ્તીની ઝલક

વેલ્લે ફિલ્મ એક ધમાલ મસ્તીથી ભરપુર ફિલ્મ છે અને માટે જ તેના એક્ટર્સ કરણ દેઓલ, જે સની દેઓલના દીકરા છે તે તેમના કો એક્ટર્સની સાથે એક તોફાની દોસ્તી ધરાવે છે. જુઓ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથેની તેમની વાતચીત. કરણ દેઓલ, સાવંત સિંઘ પ્રેમી અને વિશેષ તિવારી સાથેનો ખડખડાટ ઇન્ટરવ્યુ.

21 February, 2022 02:12 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK