Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sarangpur

લેખ

સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી અને જલારામ બાપાનું મંદિર (તસવીર: મિડ-ડે)

જલારામ બાપા પર ટિપ્પણી કરનાર સ્વામીની મુશ્કેલી વધી, મંદિરે આવી માફી માગવા કહ્યું

Swaminarayan Monk Remark on Jalaram Bapa: સ્વામિનારાયણ સાધુએ જલારામ બાપા અંગે કરેલી અસ્વીકાર્ય ટિપ્પણી સામે સ્થાનિક લોકો હડતાળ પાળી રહ્યા છે. સ્થાનિકોએ જલારામ મંદિર સુધી પગપાળા કૂચ કરી અને બે દિવસ માટે પોતાના વ્યવસાયો બંધ રાખવાનો નિર્ણય લીધો.

05 March, 2025 07:01 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
સોમનાથ (ઉપર), અમદાવાદ (નીચે ડાબે), સાળંગપુર (નીચે જમણે)

ગુજરાત બન્યું શિવમય

સોમનાથમાં રેકૉર્ડબ્રેક ૧૦૪ સોમેશ્વર મહાપૂજા થઈ, વડોદરામાં નીકળી શિવજી કી સવારી, જૂનાગઢમાં ભવનાથ મંદિરે શ્રદ્ધાળુઓ ઊમટ્યા

27 February, 2025 11:42 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
કરો અલૌકિક દર્શન

સાળંગપુરના હનુમાન મંદિરમાં ૫૦૦ કિલો કેસૂડાનાં ફૂલોનો નયનરમ્ય શણગાર

દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાંથી ખાસ લવાયાં કેસૂડાનાં ફૂલ : ૨૦૦ કિલો ધાણી-ખજૂર, દાળિયાનો ધરાવાયો અન્નકૂટ

24 February, 2025 07:04 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઊંઝાના શ્રી ઊમિયા માતાના મંદિરે વિજયકુમાર પત્ની કિરણબહેન સાથે.

ધાર્મિક સ્થળોએ જવાની ધૂન સવાર છે આ દંપતી પર

ગાર્મેન્ટ્સમાં બ્રોકરનું કામ કરતા વિરારના વિજયકુમાર જાની અને તેમનાં પત્ની કિરણબહેન દર વર્ષે અચૂક ધાર્મિક યાત્રા કરે છે. એમાં પણ વિજયકુમાર દર વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન દોઢ મહિનો ભંડારામાં સેવા આપે છે

11 February, 2025 02:43 IST | Mumbai | Heena Patel
સાળંગપુરના હનુમાનજીના મંદિરમાં પતંગ-ફીરકીનો શણગાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતનાં દેવસ્થાનોમાં દર્શન ને દાન-પુણ્ય માટે ઊમટ્યા ભાવિકો, ગૌવંશની કરી પૂજા

સાળંગપુરમાં હનુમાન મંદિરમાં પતંગ-ફીરકીના શણગાર સાથે ચિક્કીનો અન્નકૂટઃ સોમનાથમાં ઉત્તરાયણના વિશેષ દિને ૩૦૦ પરિવારોએ ઑનલાઇન ગૌપૂજા કરી

15 January, 2025 11:40 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં બનેલું યાત્રિક ભવન.

ગુજરાતનું સૌથી વધુ રૂમો ધરાવતું યાત્રિક ભવન બન્યું સાળંગપુરમાં હનુમાનજી મંદિરે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે ઉદ્ઘાટન કર્યું : ૧૧૦૦ રૂમમાંથી ૫૦૦ ઍર-કન્ડિશન્ડ અને ૪૫ સ્વીટ રૂમો

01 November, 2024 12:04 IST | Gujarat | Gujarati Mid-day Correspondent
જુદા-જુદા દેશોની એક હજાર નંગ ચલણી નોટોની ડિઝાઇનથી કરન્સી નોટોના વાઘા હનુમાનદાદાને અર્પણ કરવામાં આવ્યા

સાળંગપુરના હનુમાનદાદા માટે બન્યા એક હજાર નંગ ચલણી નોટોમાંથી વાઘા

ભારત ઉપરાંત અમેરિકા, કૅનેડા, કેન્યા, હૉન્ગકૉન્ગ, વિયેટનામ સહિતના દેશોની કરન્સી નોટોનો ઉપયોગ

31 October, 2024 12:56 IST | Gujarat | Gujarati Mid-day Correspondent
મંદિરમાં રાખડીઓથી સુશોભન કરાયું હતું

સાળંગપુરમાં હનુમાનજીદાદાના દરબારમાં ૩૦,૦૦૦થી વધુ રાખડી આવી

હનુમાનદાદાને રાખડીના વાઘા અને સિંહાસનને નારિયેળીનાં પાનનો શણગાર : વહેલી પરોઢથી હનુમાનભક્તોએ દર્શન કરવા કર્યો ધસારો

20 August, 2024 11:27 IST | Botad | Gujarati Mid-day Correspondent

ફોટા

સોમનાથ મંદિરમાં વહેલી સવારે યોજાયેલી મહાદેવની આરતી.

નવા વર્ષની ભક્તિમય શરૂઆત- જુઓ ફોટોઝ

નવા વર્ષના પ્રથમ દિને મોટાભાગે લોકો ધાર્મિક સ્થળે જઈને દર્શન કરતાં હોય છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે પણ ગુજરાત સહિત સમગ્ર દેશનાં પ્રસિદ્ધ મંદિરોમાં માનવમહેરામણ ઊમટ્યું હતું. અહીં આ તસવીરોમાં ભક્તોની આસ્થાનાં દર્શન કરી શકાય છે.

02 January, 2025 11:12 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

પ્રભુના શરણમાં ભક્તો રંગાયા ધુળેટીના રંગમાં

હોળી-ધુળેટીનો ઉત્સવ એક એવો ઉત્સવ છે જે દેશમાં રંગે-ચંગે ઉજવાય છે પણ આની સાથે જ દેશના અનેક મંદિરોમાં પણ આ તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે. આ વર્ષે દેશના અનેક નાના-મોટા મંદિરોમાં જે ધામધૂમથી હોળી-ધુળેટી પર્વ ઉજવાયો છે તેની ઝલક જુઓ અહીં...

26 March, 2024 09:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ ધોળાએ બનાવેલ ભગવાન રામનું થ્રીડી મૉડલ

`કિંગ ઑફ અયોધ્યા` ગુજ્જુ આર્ટિસ્ટના આ 3D મૉડલ પર તમેય ઓવારી જશો

સાળંગપુરથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા ખંભડા ગામમાં આશિષ ધોળા રહે છે. લેઉવા પટેલ સમાજના આ આર્ટિસ્ટે થ્રીડી આર્ટ દ્વારા ભગવાન રામની મૂર્તિ તૈયાર કરી છે, અને અત્યારે અયોધ્યા તેમ જ રામ મંદિરની ઠેર-ઠેર બોલબાલા છે ત્યારે આશિષે ભગવાન રામને રાજા તરીકે ઘડ્યા છે.

08 January, 2024 12:07 IST | Ahmedabad | Dharmik Parmar
અશોક ભાનુશાલી અને પરિવારે કરેલ આર્ટ-વર્ક

Sarangpur: `કષ્ટભંજન દાદા`નો રંગ તને લાગ્યો રે પાંદડાં

અશોક ભાનુશાલીએ અનોખી લેન્સ ટેક્નૉલૉજી વિકસાવી છે. તેઓએ એવો લેન્સ તૈયાર કર્યો છે કે તેના ઉપયોગથી સાચાં ફૂલો અને પાંદડાં પર પ્રિન્ટ કરવામાં આવે છે. વળી, આ પ્રિંટકામ માટે જે રંગનો ઉપયોગ થાય છે તે પણ છે અશોકભાઈ જાતે જ તૈયાર કરે છે. અશોકભાઈ અને તેમનો પરિવાર અયોધ્યાનાં ફૂલો પર જય શ્રી રામ પ્રિન્ટ કરવા જવાનો છે, આ પહેલા તાજેતરમાં જ સાળંગપુરમાં યોજાયેલા ભવ્ય શતામૃત મહોત્સવમાં તેઓનો પરિવાર પહોંચ્યો હતો. સાળંગપુરની ધરતી પર ચંપાના ઝાડના એક-એક પાંદડા પર તેઓ પ્રિન્ટ કામ કરી રહ્યા છે. અશોક ભાનુશાલીએ પોતાના આ સેવા-યજ્ઞ વિષે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે રોચક વાતો શૅર કરી હતી.

24 November, 2023 04:34 IST | Ahmedabad | Dharmik Parmar

વિડિઓઝ

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 23 માર્ચે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી હતી.

25 March, 2025 12:38 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK