એમ કહેતાં અભિષેક ઘોસાળકરની હત્યા કરનાર મૉરિસ નોરોન્હાની વિખૂટી પડી ગયેલી પત્ની ઉમેરે છે, મૉરિસ પર્ફેક્ટ વ્યક્તિ ભલે નહોતો, પરંતુ સોશ્યલ મીડિયાએ રજૂ કર્યો એવો વિલન પણ નહોતો: તેને લોકલ કબ્રસ્તાનમાં દફનાવવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાના દાવાને ફગાવ્યો
12 February, 2024 07:00 IST | Mumbai | Samiullah Khan