Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Religious Places

લેખ

શ્રી રામ મંદિર, ત્રિશુર

આવતા રવિવારે, સોમવારે અને મંગળવારે લાપસીનાં આંધણ મૂકવાનું ભૂલતા નહીં

ચારેય દશરથનંદનની જન્મજયંતી નિમિત્તે આપણે આ વખતે જઈએ કેરલાની નાલમ્બલમ યાત્રાએ જેમાં મર્યાદા પુરુષોત્તમ ઉપરાંત ત્રણેય ભાઈઓનાં અલાયદાં મંદિરોની જાત્રા થાય છે

30 March, 2025 01:21 IST | Kerala | Alpa Nirmal
સિદ્ધિવિનાયક મંદિર

સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાને અર્પણ કરવામાં આવેલા ૨૨૫ દાગીનાની આજે હરાજી

આજે સવારના અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી ભક્તોએ અર્પણ કરેલા ૨૨૫ દાગીના અને સિક્કાની લિલામી કરવામાં આવશે.

30 March, 2025 09:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ એક્સ

ત્રણ મહિનામાં શરૂ થઈ જશે પંઢરપુર કૉરિડોરનું કામ

પંઢરપુર કૉરિડોરનું કામ ત્રણ મહિનામાં શરૂ થઈ જશે. કૉરિડોર માટે જેમની જમીન સંપાદિત કરવામાં આવશે

30 March, 2025 09:30 IST | Solapur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ધર્મ જાણવા માટે ગ્રંથ નહીં પણ મનને ઉલેચશો તો જ ધર્મને પામી શકશો

ધર્મ તમને જો આવી વાત શીખવતો હોય તો માનજો કે તમારે હજી પણ ધર્મધ્યાન અને સંપ્રદાય વિશે થોડું વધારે જાણવાની અને એનો અભ્યાસ કરવાની જરૂર છે

29 March, 2025 07:35 IST | Mumbai | Swami Satchidananda
કેદારનાથ માટે ૨.૭૫ લાખ, બદરીનાથ માટે ૨.૨૪ લાખ, યમુનોત્રી માટે ૧.૩૪ લાખ અને ૧.૩૮ લાખ અને હેમકુંડ સાહિબ માટે ૮૦૦૦ ભાવિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યાં છે

રીલ્સ બનાવનારાઓને કેદારનાથ-બદરીનાથમાં નો એન્ટ્રી, VIP દર્શન બંધ

૩૦ એપ્રિલથી શરૂ થાય છે ચારધામ યાત્રા

29 March, 2025 07:25 IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

હરિગુણ શ્રવણ કરતાં સ્વદેહનું અનુસંધાન ભુલાઈને કથાસમાધિ લાગી જાય એ ભક્તિ

નારદજીના ક્ષણિક સંગથી આખું જીવન પરિવર્તન થઈ ગયું અને મહર્ષિ વાલ્મીકિ થયા. રામાયણની રચના કરી અને ભગવાનને આત્મસાત કર્યા.

27 March, 2025 04:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્વામીનારાયણ ગુરુકુળના નીલકંઠચરણ સ્વામી

હવે સ્વામીનારાયણ સંપ્રદાયના સુરતના નીલકંઠચરણ સ્વામીનું વિવાદાસ્પદ વક્તવ્ય

ભગવાન દ્વારકાધીશને મોટા ધામમાં નિવાસ કરવો હતો એટલે એવું બોલ્યા

27 March, 2025 11:53 IST | Surat | Gujarati Mid-day Correspondent
ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું.

નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં જોવા મળશે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો

મંદિરનો પૌરાણિક ઇતિહાસ લોકો જાણી શકે એ હેતુથી ૫.૫૩ કરોડ રૂપિયાના ખર્ચે શોનું નિર્માણ થયું

26 March, 2025 06:58 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

ફોટા

સંતોષી માતાજીનું મંદિર (ઘાટકોપર, પશ્ચિમ)

આસ્થાનું એડ્રેસ : ઘાટકોપરનાં સંતોષી માતાને રંગો લગાડીને ઊજવાય છે ધૂળેટી

આજે આપણે વાત કરવાના છીએ ઘાટકોપર વેસ્ટમાં સ્થિત સંતોષી માતાનું મંદિરની. વર્ષ ૧૯૭૩ના દિવસે આ મંદિરનો પાયો નખાયો હતો. વળી, આ દિવસે શિવરાત્રીનો પરમ પાવન દિવસ પણ હતો. આજે દવે પરિવારની ચોથી પેઢી માતાજીની પૂજા કરે છે. હાલ સેવા આપતાં જિતેન્દ્ર દવેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલી આ ખાસ માહિતી પ્રસ્તુત છે અહીં.  માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

11 March, 2025 11:57 IST | Mumbai | Dharmik Parmar
મુબઈમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : મુંબઈમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

ગઇકાલે મુંબઈમાં વિવિધ જાણીતા શિવ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. બાબુલનાથ મંદિર તેમ જ બાલરાજેશ્વર જેવાં મંદિરોમાં સવારથી જ માનવમહેરામણ ઊમટ્યું હતું. જુઓ આ આસ્થાથી છલકાતી તસવીરો.

28 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : દેશભરમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

મહાશિવરાત્રીના પાવન અવસરે આખો દેશ ભક્તિથી રંગાયો હતો. કાશીથી લઈને ચેન્નઈ સુધી વિવિધ શિવમંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ક્યાંક મહાદેવણું સેન્ડ-આર્ટ ટોકયાંક સરઘસના રૂપે ધાર્મિક ઉજવણી કરાઇ હતી.

28 February, 2025 07:06 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર (ઉપર ડાબે), રવિકિશન અને તેમનો પરિવાર(ઉપર જમણે), કૅટરિના કૈફ તેના પરિવાર સાથે(નીચે ડાબે), પ્રીતિ ઝિન્ટા(નીચે જમણે)

મહાકુંભમાં પવિત્ર ડૂબકી મારી લેવા પહોંચ્યાં અક્ષયકુમાર, કૅટરિના અને રવીના

શિવરાત્રિનો દિવસ મહાકુંભનો અંતિમ દિવસ છે. આ સંજોગોમાં જેને મહાકુંભમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારવાની ઇચ્છા હોય તેઓ છેલ્લે આ અનુભવ લેવા માટે મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. ગઈ કાલે અક્ષયકુમાર, કૅટરિના કૈફ, રવીના ટંડન અને રવિ કિશન જેવી સેલિબ્રિટીઓએ પવિત્ર ડૂબકી મારવાની પોતાની ઇચ્છા પૂરી કરી છે. કૅટરિના કૈફે સાસુ સાથે અને રવીનાએ પોતાની દીકરી રાશા સાથે મહાકુંભની મુલાકાત લીધી હતી

25 February, 2025 03:20 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
કુંભમેળાની મુલાકાતે ગયેલાં નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંગમસ્થાને આસ્થાની ડૂબકી લગાવી- જુઓ આ તસવીરો

કુંભમેળામાં મહાનુભાવો પવિત્ર સ્નાન કરવા જઇ રહ્યાં છે ત્યાં હવે કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ પણ સંગમસ્થાને પહોંચ્યાં હતાં. તેઓએ સંગમસ્થાને ડૂબકી લગાડીને આરતીમાં પણ ભાગ લીધો હતો. (તસવીરો- એક્સ)

21 February, 2025 07:10 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
કરુણેશ્વર મહાદેવ મંદિર- અંધેરી

આસ્થાનું એડ્રેસ: મહાદેવે આદર્શનગર પર કરુણા વરસાવી ને ભક્તોએ બંધાવ્યું મંદિર!

મહાશિવરાત્રીનો પાવન અવસર નજીકમાં છે ત્યારે આજે અંધેરીના આદર્શ નગર વિસ્તારમાં આવેલ `કરુણેશ્વર મહાદેવ મંદિર` વિશે વાત કરવી છે. ભક્તોની આસ્થાના પાયા પર ઉભેલ આ મંદિર ખરેખર ભગવાન શિવજીની કરુણાને પ્રતાપે જ લોકોની આસ્થાનું એડ્રેસ બન્યું છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

18 February, 2025 10:01 IST | Mumbai | Dharmik Parmar
હવન તેમ જ આરતીની દિવ્ય ક્ષણોની તસવીરો

બોરીવલીમાં શ્રી મોઢેશ્વરી માતાજીનો ૧૬મો પાટોત્સવ સંપન્ન- ભાવિકો થયાં ભાવવિભોર

તાજેતરમાં જ બોરીવલી ખાતે શ્રી મોઢેશ્વરી માતાજીનો ૧૬મો પાટોત્સવ ઉજવાયો હતો. ભવ્ય-દિવ્ય એવા આ ઉત્સવમાં હવન, આરતી તેમ જ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. અનેક ભાવિકભક્તોએ તેનો લાભ લીધો. આવો, આ પાટોત્સવની સ્મૃતિ કરીએ તસવીરોમાં!

17 February, 2025 07:03 IST | Mumbai | Dharmik Parmar
સંતો-મહંતો દ્વારા `શ્રી સ્વામિનારાયણ ભાષ્ય` ગ્રંથનાં આશીર્વાદ લેતા મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી

મહાકુંભ ૨૦૨૫માં `શ્રી સ્વામિનારાયણ ભાષ્ય`ની સરાહના, સંતો-મહંતોએ આપ્યા આશીર્વાદ

ભારતની શાશ્વત સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનો સૌથી મોટો સંગમ એટલે મહાકુંભ. ફક્ત ભક્તો માટે જ નહીં પરંતુ સંતો, મહાપુરુષો અને ઋષિઓ માટે પણ એક દિવ્ય પ્રસંગ સમાન છે. વર્ષ ૨૦૨૫ના મહાકુંભમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી રચાયેલ પરબ્રહ્મ સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત શ્રી અક્ષરપુરુષોત્તમ દર્શન પર આધારિત `શ્રી સ્વામિનારાયણ ભાષ્ય`નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ગ્રંથ મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીની દિવ્ય કલમમાંથી પ્રસ્ફુટિત થયું છે, જે ભારતીય દર્શન, વેદાંત અને ઉપનિષદોના ગહન રહસ્યોને સમજાવતો એક મહાન ગ્રંથ છે. મહાકુંભ ૨૦૨૫માં આ દિવ્ય ગ્રંથ અને તેના ભાષ્યકાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. 

07 February, 2025 09:11 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મહાકુંભ 2025: અદભૂત ડ્રોન વિઝ્યુઅલ્સ થકી ફરી મેળામાં લટાર મારીએ

મહાકુંભ 2025: અદભૂત ડ્રોન વિઝ્યુઅલ્સ થકી ફરી મેળામાં લટાર મારીએ

મહાકુંભ 2025ની ભવ્ય 45 દિવસની આધ્યાત્મિક યાત્રા મહાશિવરાત્રી પર પૂર્ણ થઈ. તે આસ્થા, એકતા અને પરંપરાનું અદભૂત પ્રદર્શન રહ્યું. 66 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી, જેમાં પ્રયાગરાજ એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્રમાં પરિવર્તિત થયું હતું.  આ ડ્રોન દૃશ્યોએ આ મેળાની ભવ્યતાને દર્શાવી છે. જેમાં જીવનના તમામ ક્ષેત્રો અને વિશ્વના તમામ ખૂણાઓમાંથી લોકોના એકત્રીકરણનું પ્રદર્શન છે. વડાપ્રધાન મોદીએ મહાકુંભને "એકતાના મહા યજ્ઞ" તરીકે બિરદાવ્યો ને લોકોને એકજૂથ કરવામાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

28 February, 2025 02:03 IST | Uttar Pradesh
રામ મંદિરના બાંધકામ: અધ્યક્ષે એક મોટી અપડેટ શેર કરી - વિડિઓ જુઓ

રામ મંદિરના બાંધકામ: અધ્યક્ષે એક મોટી અપડેટ શેર કરી - વિડિઓ જુઓ

અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરના બાંધકામની પ્રગતિ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ પ્રદાન કર્યું. તેમણે બાંધકામ ક્યારે પૂર્ણ થવાની અપેક્ષા છે તેની સુધારેલી સમયમર્યાદા શેર કરી. વધુમાં, તેમણે ખુલાસો કર્યો કે મંદિરના દરવાજા ભારતના કેટલાક સૌથી આદરણીય સંતોના નામ પર રાખવામાં આવશે, જે દેશના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસામાં તેમના યોગદાનને માન આપશે. વધુ માટે વિડિઓ જુઓ.

19 February, 2025 02:43 IST | Ayodhya
મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ સ્થળ તરફ જતી ભીડના અચાનક ઉમટવાથી પ્રયાગરાજમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ અને ટ્રાફિકમાં વિલંબ થયો.

18 February, 2025 04:25 IST | Prayagraj
મહાકુંભમાં ભીષણ આગ! હરિહરાનંદ ટેન્ટમાં ભભૂકી આગ

મહાકુંભમાં ભીષણ આગ! હરિહરાનંદ ટેન્ટમાં ભભૂકી આગ

7 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભમાં હરિહરાનંદ ટેન્ટમાં ફરી એકવાર પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની કેટલીક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  અગ્નિશામકોએ ડપથી કાર્યવાહી કરી આગને કાબૂમાં લઈ લીધી. વધુ વિગતો અપેક્ષિત છે.

07 February, 2025 02:24 IST | Uttar Pradesh
પ્રયાગરાજના મહાકુંભમાં હેમા માલિનીએ સનાતન ધર્મના મહત્વ પર ભાર મૂક્યો

પ્રયાગરાજના મહાકુંભમાં હેમા માલિનીએ સનાતન ધર્મના મહત્વ પર ભાર મૂક્યો

ભાજપ સાંસદ હેમા માલિનીએ પ્રયાગરાજમાં મહાકુંભ સભામાં શક્તિશાળી સંસ્કૃત શ્લોકોનું પઠન કર્યું અને સનાતન ધર્મ પર પોતાના વિચારો શેર કર્યા. ભક્તોના વિશાળ સમૂહને સંબોધતા, તેમણે ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખને આકાર આપવામાં સનાતન ધર્મની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી. હેમા માલિનીએ ભાર મૂક્યો કે કેવી રીતે ધાર્મિક વિધિઓ અને પરંપરા પ્રત્યેનો આદર ભારતીય આધ્યાત્મિકતાના મૂળને જાળવવામાં મદદ કરે છે. તેમણે સમજાવ્યું કે સનાતન ધર્મ માત્ર એક ધર્મ કરતાં વધુ છે; તે ભારતનો આત્મા છે. તેમણે એ પણ પ્રકાશિત કર્યું કે કેવી રીતે ઋષિઓ અને સંતોના ઉપદેશો લાખો લોકોને મૂલ્યો, પ્રેમ અને કરુણા પર આધારિત જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. તેમનો સંદેશ રોજિંદા જીવનમાં સનાતન ધર્મના ઊંડા મહત્વ પર કેન્દ્રિત હતો.

28 January, 2025 02:16 IST | Uttar Pradesh
મહાકુંભ: અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગીએ ત્રિવેણી સંગમમાં પવિત્ર કર્યું સ્નાન

મહાકુંભ: અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગીએ ત્રિવેણી સંગમમાં પવિત્ર કર્યું સ્નાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, પૂજ્ય સંતો સાથે, 27 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમમાં સ્નાન ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ કાર્યક્રમમાં મહાનુભાવોએ ભાગ લઈ ભક્તિ અને આદરની ક્ષણને ઉજવી.

28 January, 2025 02:09 IST | Uttar Pradesh
શ્રીમદ રાજચંદ્ર મિશનની 20મી વર્ષગાંઠની ઉજવણીમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ હાજર

શ્રીમદ રાજચંદ્ર મિશનની 20મી વર્ષગાંઠની ઉજવણીમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ હાજર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈની હાજરીમાં 20 વર્ષ પૂરા થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં `મોહશત્રુ નો પરાજય` પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ દરેકને આ પુસ્તકમાંથી પ્રેરણા લેવા અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

10 December, 2024 02:35 IST | Ahmedabad
તિરુપતિ લાડુ વિવાદ: TTDએ `અશુદ્ધ લાડુઓ` કઈ રીતે ઓળખાયા એ પ્રક્રિયા સમજાવી

તિરુપતિ લાડુ વિવાદ: TTDએ `અશુદ્ધ લાડુઓ` કઈ રીતે ઓળખાયા એ પ્રક્રિયા સમજાવી

ચાલી રહેલ તિરુપતિ મંદિર લાડુ વિવાદની વચ્ચે તિરુમલ તિરૂપતિ દેવસ્થાનમ (TTD)ના એક્ઝિક્યુટિવ ઓફિસર શ્યામલા રાવે જણાવ્યું કે જ્યારે તેમણે TTDના એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે મુખ્યમંત્રીએ ખરીદાયેલા ઘી અને લાડુની ગુણવત્તા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. આ લાડુઓ ભગવાન વેંકટેશ્વર સ્વામીના પ્રસાદ રૂપે માનીતા પવિત્ર માનવામાં આવે છે. ત્યારબાદ તેઓએ તેનું પરીક્ષણ કરવા માટે લેબમાં મોકલ્યું, જેના પરિણામો ચોંકાવનારા હતા.

21 September, 2024 02:26 IST | Andhra Pradesh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK