કંગના રનોટ મંગળવારે દિલ્હીના લવકુશ રામલીલામાં આયોજિત થનાર રાવણદહન કાર્યક્રમમાં હાજર રહેશે. દશેરા દરમ્યાન ધનુષબાણ વડે રાવણના પ્રતીકાત્મક પૂતળાનું દહન કરવામાં આવે છે. એવી પરંપરા છે કે દેશના વડા પ્રધાનના હાથે રાવણદહન કરવામાં આવે છે. આ સાથે જ વાંચો બોલિવૂડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં
23 October, 2023 07:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent