કૉંગ્રેસના નેતાઓએ નવી દિલ્હીમાં વીર ભૂમિ ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 32મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી હતી. 20 ઑગસ્ટ 1944ના રોજ જન્મેલા રાજીવ ગાંધીની 21 મે, 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમ (LTTE)ના આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી.
21 May, 2023 03:07 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent