બૅન્ગલોર સામે છેલ્લી ત્રણેય મૅચ હાર્યું છે પંજાબ, તેમના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લે ૨૦૧૭માં જીત્યું હતું. હોમ ટીમ બૅન્ગલોર પોતાની છમાંથી ચાર મૅચ હરીફ ટીમના હોમ ગ્રાઉન્ડમાં જ જીતી શકી છે. આજે તેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ પર હારની હૅટ-ટ્રિક ટાળવાનો પ્રયાસ કરશે
19 April, 2025 07:08 IST | પ્રૅક્ટિસ દરમ્યાન બૅન્ગલોરન કૅપ્ટન રજત પાટીદાર | Gujarati Mid-day Correspondent