Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Psychologist

ફોટા

VJ Chitra Suicide: ડાન્સર અને સાઈકોલૉજિસ્ટ હતી એક્ટ્રેસ ચિત્રા, જુઓ ફોટોઝ

VJ Chitra Suicide: ડાન્સર અને સાઈકોલૉજિસ્ટ હતી એક્ટ્રેસ ચિત્રા, જુઓ ફોટોઝ

બુધવારે તમિલ મનોરંજન ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી વીજે ચિત્રાના દુ:ખદ નિધનના સમાચારથી એના ફૅન્સને ઘણો આઘાત લાગ્યો છે. માત્ર 28 વર્ષની ઉંમરે ચિત્રા આજે ફૅન્સ અને ઈન્ડસ્ટ્રી વચ્ચે રહી નથી. એને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે. ચિત્રાની ડૅડ બૉડી ચેન્નઈની એક હોટેલમાંથી મળી આવી હતી. અભિનેત્રીના નિધનથી સાઉથ ઈન્ડિયન મનોરંજન ઈન્ડસ્ટ્રીએ શોક વ્યક્ત કર્યો છે. તો ચાલો આપણે જાણીએ આ એક્ટ્રેસ વિશે વધુ.. તસવીર સૌજન્ય - VJ ચિત્રા ઈન્સ્ટાગ્રામ

09 December, 2020 03:37 IST

વિડિઓઝ

મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા

મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા

ઉંઘ નથી આવતી? લૉકડાઉનનો ગુસ્સો છે? છૂટકારો મેળવવો છે? હતાશા અનુભવાય છે? આ બધા સવાલોને જવાબ જો હા હોય તો આ વીડિયો ઇન્ટરવ્યૂ તમારે ખાસ જોવો જ જોઇએ. શા માટે શરીર અને મનનું સંતુલન કરવું જોઇએ એ કદાચ આપણને ખબર છે પણ કેવી રીતે કરવું જોઇએ એ જો શીખવું હોય તો પ્રતિષ્ઠિત ડૉક્ટર મનોવૈજ્ઞાનિક પ્રશાંત ભીમાણી સાથેની ગુજરાતી મિડ-ડે ડોટ કોમની આ વિશેષ વાતચીત તમારે જોવી જ જોઇએ.

09 June, 2020 09:59 IST |
મન કા રેડિયો એપિસોડ 77: કોરોનાનાં લૉકડાઉનમાં ફાયદો પણ થઇ શકે છે.

મન કા રેડિયો એપિસોડ 77: કોરોનાનાં લૉકડાઉનમાં ફાયદો પણ થઇ શકે છે.

અત્યારનાં સંજોગોમાં પૉઝિટીવ વિચારવાની સ્થિતિ કેળવવી આસાન નથી. ઘરમાં કંટાળવું, બાળકોની માથાકૂટ, ઑફિસનાં કામમાં વધારો આ બધું જ ચાલી રહ્યું છે ત્યારે ડૉક્ટર પ્રશાંત ભિમાણી જણાવે છે કે કેવી રીતે કોરોનાને કારણે થયેલા લૉકડાઉનમાં કંઇક હકારાત્મક કેવી રીતે થઇ શકે છે.

12 April, 2020 04:53 IST |
 મન કા રેડિયો એપિસોડ 76: મને કોરોના વારઇસનો ચેપ લાગશે તો?

મન કા રેડિયો એપિસોડ 76: મને કોરોના વારઇસનો ચેપ લાગશે તો?

કોરોનાનાં સમાચાર સાંભળીને, તેના વિષે વાંચી વાંચીને અને વૉટ્સએપ મેસેજીઝથી અત્યારે એવી હાલત છે કે સાદી છીંક કે એક ખાંસી તમને ચિંતામાં મુકી દે છે. જો એમ હોય તો જરૂર સાંભળો શું કહે છે મનોવૈજ્ઞાનિક ડૉ.પ્રશાંત ભિમાણી

12 April, 2020 04:42 IST |
 મન કા રેડિયો એપિસોડ 13: જાતને અને બીજાઓને માફ કરવું શા માટે બહુ જરૂરી છે?

મન કા રેડિયો એપિસોડ 13: જાતને અને બીજાઓને માફ કરવું શા માટે બહુ જરૂરી છે?

ક્યારેક જે મુદ્દો જનરેશન ગૅપનો લાગે તે કદાચ વધુ પડતી અપેક્ષાઓનો પણ હોઇ શકે છે. તમે બીજાઓ માટે બધું જ કર્યું છે પણ તમને એકલું લાગે છે? જાત પર જ ગિલ્ટ થાય છે? તમે બીજાઓને વખોડ્યા કરો છો? જાણીએ કેમ જરૂરી છે જાતને અને બીજાઓને ક્ષમા આપવું.

12 April, 2020 04:40 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK