વલસાડના બિનવાડાનાં ૧૦૫થી વધુ ઉંમરનાં બાની તેમની ઇચ્છા મુજબ વાજતેગાજતે અંતિમયાત્રા નીકળી. તેમણે પરિવારજનોને કહ્યું હતું કે હું ભગવાનના ઘરે જાઉં ત્યારે કોઈએ રડવાનું નહીં, મને હસતે મોઢે વિદાય આપવાની
22 March, 2021 09:36 IST | Mumbai | Preeti Khuman Thakur