Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Patna

લેખ

અનુષા અને જ્ઞાનેશ્વર

નાનકડી દલીલમાં આંધ્ર પ્રદેશના યુવાને ૮ મહિનાની ગર્ભવતી પત્નીનું ગળું દાબી દીધું

જ્ઞાનેશ્વર ફાસ્ટ ફૂડ સેન્ટર ચલાવે છે અને ત્રણ વર્ષ પહેલાં તેણે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ દંપતીને અનેક મુદ્દે પહેલાં ઝઘડા થતા હતા.

16 April, 2025 01:13 IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
પટના, બિહાર, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ

News in Shorts : ભરઉનાળે ઉત્તર પ્રદેશ અને બિહારમાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ

જિલ્લામાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી આવનારા ૩ દિવસ માટે કરવામાં આવી છે. 

11 April, 2025 11:02 IST | Patna | Gujarati Mid-day Correspondent
મિચલ માર્શે ૩૬ બૉલમાં ૭૨ રન અને નિકોલસ પૂરને ૩૦ બૉલમાં ૭૫ રન ફટકાર્યા હતા. બન્નેએ ૮૭ રનની ભાગીદારી કરી હતી.

મિચલ માર્શ-નિકોલસ પૂરનની ફિફ્ટી પર ભારે પડી ગઈ આશુતોષ શર્માની ૬૬ રનની ઇનિંગ્સ

IPL 2025ની ચોથી મૅચમાં લખનઉના ૨૧૦ રનના ટાર્ગેટ સામે દિલ્હી ૧૯.૩ ઓવરમાં નવ વિકેટે ૨૧૧ રન બનાવી જીત્યું : ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે દિલ્હી માટે પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારીને રમ્યો યાદગાર ઇનિંગ્સ

26 March, 2025 07:03 IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
લિટ્ટી ચોખાનો સ્વાદ માણતો આમિર ખાન અને દુકાનોના બોર્ડ પર લાગેલ તેની તસવીર

બિહાર દિવસના અવસરે જાણો કે કઈ રીતે આમિર ખાને લિટ્ટી-ચોખાને લોકપ્રિયતા અપાવી!

Aamir Khan Eat LItti Chokha: પટણાની મુલાકાત દરમિયાન આમિર ખાને એક સ્થાનિક દુકાનની મુલાકાત લીધી હતી અને બિહારની આ પ્રખ્યાત વાનગીનો આનંદ માણ્યો હતો

24 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પટનામાં, અનામત મુદ્દે એસસી/એસટી સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવેલા `ભારત બંધ` આંદોલન દરમિયાન પોલીસ કર્મચારીઓએ પ્રદર્શંકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. (તસવીરો: મિડડે)

ભારત બંધ પ્રદર્શન પર પોલીસનો લાઠીચાર્જ: વિરોધમાં અનેક નેતાઓ પણ સામેલ, જુઓ તસવીરો

સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા સામે બુધવારે એક દિવસીય `ભારત બંધ`ના સમર્થનમાં વિરોધ કરી રહેલા લોકો પર પટના પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. (તસવીરો: મિડડે)

21 August, 2024 07:14 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અને લાલુ પ્રસાદ યાદવની તસવીરનો કોલજ (સૌજન્ય: સોશિયલ મીડિયા)

“જો ગાંધીજી જીવતા હોત તો...” અનંત-રાધિકાના લગ્ન પર લાલુ યાદવના નેતાએ કહ્યું...

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 13 જુલાઈએ થવાના છે. આ વીઆઇપી લગ્નની ચર્ચા તો વિદેશમાં પણ છે, પણ આપણાં જ દેશના રાજકીય પક્ષ આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ)ના એક મોટા નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. આરજેડી અને બિહારના નેતા લાલુ પ્રસાદ યાદવના એકદમ નજીકના નેતા શિવાનંદ તિવારીએ અનંત અને રાધિકાના લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું જેની જોરદાર ચર્ચા છે. (તસવીર સૌજન્ય: સેલેબ્સ અને નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ)

17 June, 2024 10:18 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
ગુરુદ્વારામાં સેવા આપતા પીએમ મોદી (તસવીર સૌજન્યઃ એક્સ)

શીખ પાઘડીમાં સુંદર લાગ્યા વડાપ્રધાન, સેવા કરતા મોદીની નમ્રતાએ દિલ જીત્યું

લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) ના પ્રચારના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બિહાર (Bihar) ના પ્રવાસે છે. ત્યારે આજે સવારે વડાપ્રધાન મોદી શીખ પાઘડી પહેરીને તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ ગુરુદ્વારા (Takhat Shri Harimandir Ji Patna Sahib) પહોંચ્યા હતા. પીએમ મોદીએ દરબારમાં દર્શન કર્યા અને લંગરમાં ભોજન પણ ગ્રહણ કર્યું હતું. એટલું જ નહીં આ પછી પીએમ મોદીએ લોકોને લંગરમાં ભોજનનું વિતરણ કર્યું હતું. આ ઘટનાના અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં પીએમ મોદીની નમ્રતાએ સહુનું દિલ જીત્યું છે. (તસવીર સૌજન્યઃ એક્સ)

13 May, 2024 02:35 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ એએનઆઇ, પીટીઆઇ

Mahavir Jayanti 2024: દેશભરમાં નીકળી મહાવીર ભગવાનની શોભાયાત્રા

મહાવીર જયંતિ જૈન ધર્મના સ્થાપકની જન્મજયંતિ મનાવવામાં આવે છે. સમગ્ર ભારતમાં જૈન સમુદાય આ દિવસની ઉજવણી શાંતિ અને સૌહાર્દનું પાલન કરીને કરવામાં આવે છે. જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરના ઉપદેશોને ફેલાવીને તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. (તસવીરોઃ એએનઆઇ, પીટીઆઇ)

21 April, 2024 04:01 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

પ્રશાંત કિશોરે બિહાર બદલાવ રેલી અને બિહાર સરકાર પર પ્રહાર કર્યા

પ્રશાંત કિશોરે બિહાર બદલાવ રેલી અને બિહાર સરકાર પર પ્રહાર કર્યા

જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે પટનાના ગાંધી મેદાનમાં બિહાર બદલાવ રેલી રોકવા બદલ બિહાર સરકાર પર પ્રહાર કર્યા. તેમણે એડમિનિસ્ટ્રેશન પર ગંભીર ગેરવહીવટનો આરોપ લગાવતા કહ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાંથી આવતા લાખો સમર્થકો નબળા આયોજન અને સંકલનના અભાવને કારણે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા. બિહાર બદલાવ રેલી પ્રશાંત કિશોરના જન સુરાજ આંદોલન દ્વારા એક મોટી રાજકીય ઘટના હતી, જેનો હેતુ બિહારના શાસનમાં માળખાકીય ફેરફારો લાવવાનો હતો. આગામી ચૂંટણીઓ પહેલાં આ રેલી એક ટર્નિંગ પૉઈન્ટ બનવાની અપેક્ષા હતી, પરંતુ લૉજિસ્ટિક્સ મુદ્દાઓએ ગતિને અવરોધિત કરી.

12 April, 2025 07:36 IST | Patna
BPSC ઉમેદવારોએ પટણામાં વિરોધ કર્યો, 70મી પ્રિલિમ્સ માટે પુનઃ પરીક્ષાની માગ કરી

BPSC ઉમેદવારોએ પટણામાં વિરોધ કર્યો, 70મી પ્રિલિમ્સ માટે પુનઃ પરીક્ષાની માગ કરી

BPSC ના ઉમેદવારોએ 29 ડિસેમ્બરે પટનાના ગાર્દાનીબાગમાં તેમનો વિરોધ ચાલુ રાખ્યો, 70મી BPSC પ્રિલિમ્સની પુનઃપરીક્ષાની માગણી કરી. હજારો વિદ્યાર્થીઓ BPSC સામે અવાજ ઉઠાવતા રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ સૂત્રોચ્ચાર કરી ફરી પરીક્ષાની માગણી કરી રહ્યા હતા. 13મી ડિસેમ્બરે શરૂ થયેલો વિરોધ પ્રદર્શન પરીક્ષામાં ગેરરીતિના આરોપોને લઈને ભડક્યો હતો. ઉમેદવારોએ દાવો કર્યો હતો કે પ્રશ્નપત્ર લીક થયું હતું, અને પેપર વિતરણમાં વિલંબ થયો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ પેપર લગભગ એક કલાક મોડું મળ્યું હોવાની જાણ કરી હતી, જ્યારે અન્ય લોકોએ જણાવ્યું હતું કે તેમની ઉત્તરવહીઓ ફાટી ગઈ હતી, જેના કારણે સંભવિત લીક થવાની શંકા હતી.

29 December, 2024 06:39 IST | Patna
પરીક્ષાના વિરોધીઓ સાથે પોલીસની અથડામણમાં પટનામાં હિંસા ફાટી નીકળી

પરીક્ષાના વિરોધીઓ સાથે પોલીસની અથડામણમાં પટનામાં હિંસા ફાટી નીકળી

25 ડિસેમ્બરે પટના પોલીસે બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષાની માંગ સાથે BPSC ઓફિસનો "ઘેરાવો" કરવા માટે એકઠા થયા હતા. આ વિરોધ 18 ડિસેમ્બરના રોજ એક પ્રદર્શનને પગલે થયો હતો, જ્યાં ઉમેદવારોએ BPSC પરીક્ષા પેટર્નમાં થયેલા ફેરફારો સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ અગાઉ નોર્મલાઇઝેશન પ્રક્રિયાની રજૂઆત અને પરીક્ષાના માળખામાં ફેરફારનો વિરોધ કર્યો હતો. તેઓ નોર્મલાઇઝેશનની ગૂંચવણોને ટાળવા માટે એક જ પેપર સાથે એક જ સત્રકમાં  પરીક્ષા લેવાનું કહી રહ્યા હતા. વિરોધ દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓનો પીછો કર્યો અને માર માર્યો, જેના કારણે વધુ અશાંતિ સર્જાઈ.

26 December, 2024 09:55 IST | Patna
Khan Sir Arrest: અટકાયત બાદ પોલીસે ખાન સરને મુક્ત કર્યા

Khan Sir Arrest: અટકાયત બાદ પોલીસે ખાન સરને મુક્ત કર્યા

ખાન સર BPSC ઉમેદવારોના વિરોધમાં જોડાયા બાદ પોલીસે 06 ડિસેમ્બરે અટકાયત કરી હતી. ગઈકાલે રાત્રે તેને ગર્દાનીબાગ પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યા બાદ ખાન સર પટનામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ઉમેદવારો પરીક્ષા પેટર્ન અને નોર્મલાઇઝેશન પ્રક્રિયાને લઈને કમિશન સામે વિરોધ કરી રહ્યા છે. ખાન સરે એક પેપર અને વન શિફ્ટની હિમાયત કરી અને પરીક્ષામાં સામાન્યીકરણ પ્રક્રિયાનો વિરોધ કર્યો.

07 December, 2024 01:57 IST | Patna

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK