રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે બીજા સમારોહમાં વર્ષ 2023 માટે પદ્મ પુરસ્કારો એનાયત કર્યાં. સંગીત કલાકાર એમએમ કીરવાણીને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો, જેમણે ઑસ્કાર વિજેતા ગીત “નાટુ નાટુ” રચ્યું હતું. આનંદ કુમાર, શિક્ષણવિદ્ અને ફેમ ‘સુપર 30’ કોચિંગ પ્રોગ્રામના સ્થાપકને પદ્મશ્રી મળ્યો હતો. અભિનેત્રી રવિના ટંડનને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.
06 April, 2023 08:43 IST | New Delhi