Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Padma Bhushan

લેખ

અનુપમ ખેર અને પંકજ રમણભાઈ પટેલ

પદ્મ ભૂષણ પંકજ પટેલની ભૂમિકામાં દેખાશે અનુપમ ખેર, બાયોપિક બનાવવાની મળી મંજૂરી

Pankaj Patel Biopic: લગભગ 500 કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા અનુપમ ખેર તેમની 544મી ફિલ્મ બનાવવા માટે તૈયાર છે જેમાં તે એક પરોપકારી અને ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇફસાયન્સના ચૅરમૅનની ભૂમિકામાં જોવા મળવાના છે.

06 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પી.આર. શ્રીજેશ, રવિચન્દ્રન અશ્વિનઉપર ડાબે), આઇ.એમ. વિજયમ(ઉપર જમણે), હરવિન્દર સિંહ(નીચે ડાબે), સત્યપાલ સિંહ(નીચે જમણે)

પદ્‍‍મ અવૉર્ડ્‌સના લિસ્ટમાં પાંચ સ્પોર્ટ્‌સપર્સન

ભારતીય હૉકી ટીમના ભૂતપૂર્વ ગોલકીપર પી. આર. શ્રીજેશને ભારતનો ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્‍‍મભૂષણ મળશે. અન્ય ચાર જણને ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે

28 January, 2025 08:39 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પી. આર. શ્રીજેશ

ભારતીય હૉકીને મેં જે આપ્યું છે એના કરતાં વધારે દેશે મને પરત આપ્યું છે

મેજર ધ્યાનચંદ પછી પદ્‍‍મભૂષણનો ખિતાબ મેળવનાર બીજો હૉકી પ્લેયર બન્યો પી. આર. શ્રીજેશ

28 January, 2025 08:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુમુદિની લાખિયા, સ્વ. પંકજ ઉધાસ, તુષાર શુક્લ

કેન્દ્ર સરકારે જાહેર કર્યા ૭ પદ‌્મવિભૂષણ, ૧૯ પદ‌્મભૂષણ અને ૧૧૩ પદ્મશ્રી અવૉર્ડ

વર્ષ ૨૦૨૫ના પદ‌્મ અવૉર્ડ‍્સની જાહેરાત ગઈ કાલે કેન્દ્ર સરકારે કરી હતી. આ સૂચિમાં અનેક ઓછા જાણીતા નાયકોનાં નામ છે.

26 January, 2025 07:09 IST | Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

પદ્મ પુરસ્કાર વિજેતાઓનું અભિવાદન કરતા પીએમ નરેન્દ્ર મોદી

ઓડિશાના પદ્મ પુરસ્કાર વિજેતાઓને મળી ખુશ થયા PM મોદી, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઓડિશા રાજ્યની મુલાકાતે હતા. તે દરમિયાન તેઓએ ઓડિશાના પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથે મુલાકાત કરી હતી. (Pics/X@narendramodi)

05 February, 2024 01:26 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

Padma Awards 2023: રવીના ટંડન અને એમએમ કીરવાણી સહિત આ જાણીતા લોકોને મળ્યો એવૉર્ડ

Padma Awards 2023: રવીના ટંડન અને એમએમ કીરવાણી સહિત આ જાણીતા લોકોને મળ્યો એવૉર્ડ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે બીજા સમારોહમાં વર્ષ 2023 માટે પદ્મ પુરસ્કારો એનાયત કર્યાં. સંગીત કલાકાર એમએમ કીરવાણીને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો, જેમણે ઑસ્કાર વિજેતા ગીત “નાટુ નાટુ” રચ્યું હતું. આનંદ કુમાર, શિક્ષણવિદ્ અને ફેમ ‘સુપર 30’ કોચિંગ પ્રોગ્રામના સ્થાપકને પદ્મશ્રી મળ્યો હતો. અભિનેત્રી રવિના ટંડનને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં. 

06 April, 2023 08:43 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK