Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Paa

લેખ

કાર્તિક આર્યન, અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન

વિદ્યા બાલનની કઈ અધૂરી ખ્વાહિશ આખરે અમિતાભ બચ્ચને પૂરી કરી?

કહે છે, બિગ બી સાથે ડાન્સ કરવો હતો, પણ બનવું પડ્યું તેમની મમ્મી

21 October, 2024 10:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 સંજય ચૌહાણ

‘પાન​ સિંહ તોમર’ના સ્ક્રીન રાઇટર સંજય ચૌહાણનું અવસાન

‘પાન​ સિંહ તોમર’ અને ‘સાહિબ બીવી ઔર ગૅન્ગસ્ટર’ના સ્ક્રીન રાઇટર સંજય ચૌહાણનું ૬૧ વર્ષની ઉંમરે અવસાન થયું છે.

14 January, 2023 07:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ ફોટો

નેપોટીઝમ બાબતે અભિષેક બચ્ચને કહ્યું આ...

નેપોટીઝમ બાબતે અભિષેક બચ્ચને કહ્યું આ...

06 November, 2020 05:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Tanhaji Box Office Collection Day 8- પહેલા અઠવાડિયે કરી આટલી કમાણી

Tanhaji Box Office Collection Day 8- પહેલા અઠવાડિયે કરી આટલી કમાણી

Tanhaji Box Office Collection Day 8- પહેલા અઠવાડિયે કરી આટલી કમાણી

18 January, 2020 03:30 IST | Mumbai Desk

ફોટા

જયદીપ અહલાવતે ભજવેલા નોંધનીય પાત્રોની કૉલાજ તસવીર

કદાચ જ કોઈ એવું પાત્ર હશે જે જયદીપ અહલાવત માટે ભજવવું અશક્ય હોય...

પાતાલ લોકથી માંડીને ધ જ્વેલ થીફનું સીક્રેટ જગત, જયદીપ અહલાવત સતત એ વાતની સાબિતી આપે છે કે તે આ જમાનાના સૌથી બહેતરીન અભિનેતાઓમાંના એક કેમ માનવામાં આવે છે. આમ તો ઘણીવાર તેમને આજના ઇરફાન ખાન પણ કહેવામાં આવે છે. આજે અહીં જુઓ તેમના વિભિન્ન પાત્રો જેનું ટ્રાન્સફૉર્મેશન જોઈને તમે પણ રહી જશો ચક્ક...

06 February, 2025 10:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાતરાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બહુ પ્રચલિત પાનાં છે અને તેની અનેક વાનગીઓ બને છે - તસવીર  સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ અળવીનાં પાનની વાનગીઓ એટલે હેલ્થ ભી ટેસ્ટ ભી, જાણો રેસિપીઝ

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરસાણની દુનિયામાં અળવીના પાનમાંથી બનતી વિવિધ વાનગીઓનો મહિમા અનેરો છે, ગુજરાતમાં તેને પતરવેલિયાં તરીકે ઓળખવામાં આવે છે. ફરસાણમાં તેનું અનોખું સ્થાન છે. મહારાષ્ટ્રમાં અળવીના પાનને અળૂ કહેવામાં આવે છે જયારે પાતરાંને "અળૂચી વડી" તરીકે ઓળખવામાં આવે છે અને અળવીના પાનના શાકને "અળૂચા ફદફદ" કહેવાય છે. ગુજરાતમાં બનતી અળવીના પાનની વાનગીને પાતરાં, પતરવેલી અથવા પતરવેલિયાં કહે છે, જ્યારે સિંધીઓ તેને "કચાલુ" કહે છે અને હિન્દીમાં "અરબી કે પત્તે" તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં, અળવીના પાંદડામાંથી બનેલી વાનગીઓને પાત્રોડે, પત્રાડે અથવા પત્રાદા પણ કહેવાય છે. આ ઉપરાંત, ગુજરાતના આણંદ જિલ્લાનું બોરીયાવી ગામ અળવીના પાનની ખેતી માટે જાણીતું છે, જ્યાં મોટા પ્રમાણમાં આનો પાક થાય છે અને ચોમાસામાં તેનો ભરપૂર સંગ્રહ કરવામાં આવે છે. મોટા ભાગે અળવીના પાનમાંથી બનેલા પાતરાં(પાત્રા), જે એક પ્રખ્યાત ફરસાણ છે, તે રાજ્યના દરેક ખૂણામાં લોકપ્રિય છે અને વિવિધ રીતે બનાવામાં આવે છે. વાઘરેલા, તળેલાં, અને ઘણી જગ્યાએ બાફેલા પાતરાં પણ પ્રખ્યાત છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

23 August, 2024 04:02 IST | Mumbai | Chirantana Bhatt
આર્યા વોરાના લગ્નની તસવીર (ડાબે), નીલમ પંચાલ બેસ્ટ ફ્રેન્ડ આર્યા વોરા સાથે

બરફની વચ્ચે આ ગુજરાતી ક્રિએટરે કર્યા લગ્ન, નીલમ પંચાલે શેર કરી તસવીરો

Aarya Vora Wedding In Spiti Valley : સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થયો છે જેમાં એક કપલ બરફની વચ્ચે હિન્દુ રિતી-રિવાજથી લગ્નની વિધિ કરી રહ્યું હોય તે જોવા મળે છે. આ વીડિયો બીજા કોઈના લગ્નનો નહીં પણ ગુજરાતી યુટ્યુબર, ક્રિએટર આર્યા વોરાના લગ્નનો છે. આર્યા વોરાએ ૨૬ ફેબ્રુઆરીના રોજ હિમાચલ પ્રદેશના કાઝામાં આવેલી સ્પીતિ વેલીમાં ૧૩ વર્ષ જૂના તેના પ્રેમ સાથે બરફવર્ષાની વચ્ચે લગ્ન કર્યા છે. જેમાં ગુજરાતી અભિનેત્રી અને આર્યા વોરાની બેસ્ટ ફ્રેન્ડ નીલમ પંચાલે પણ હાજરી આપી હતી.

28 February, 2024 06:30 IST | Mumbai | Rachana Joshi
અક્ષય કુમાર, કૅટરિના કૈફ

ટોટલ ટાઇમપાસ : એક ક્લિકમાં વાંચો એન્ટરટેઇન્મેન્ટ જગતમાં શું થઈ રહ્યું છે…

અક્ષય કુમારે ફિલ્મનું શૂટિંગ શરું કર્યું તો દિપીકા ઉપડી ડેટ પર અને અનેક સમાચાર. બૉલિવૂડ અને ટેલિવિઝનમાં ગઈ કાલે કઈ મોટી ઘટના બની તે જાણો અહીં. બૉલિવૂડ અને ટેલિવિઝનના સમાચાર વાંચો એક જ ક્લિકમાં.

02 December, 2023 09:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કાલા પાની ફેમ રાધિકા મેહરોત્રાએ શૂટ વિશે કર્યા કેટલાક ખુલાસા

કાલા પાની ફેમ રાધિકા મેહરોત્રાએ શૂટ વિશે કર્યા કેટલાક ખુલાસા

કાલા પાની ફેમ અભિનેત્રી રાધિકા મેહરોત્રાને પોતાના શૉ કાલા પાનીના શૂટ દરમિયાન કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેના વિશે ગુજરાતી મિડ-ડે સાથે ખાસ વાતચીત કરી છે. રાધિકા મેહરોત્રાએ જણાવ્યું કે આંદામાનના જંગલોમાં શૂટ કરવાનો તેનો અનુભવ કેવો હતો અને આ શૉ વિશેના કેટલાક ખુલાસા કર્યા છે. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો.

09 November, 2023 06:12 IST | Mumbai
Neeraj Kabi: પોતાના મૂળિયાં સાથે જોડાયેલા રહેવું બહુ જ અનિવાર્ય છે

Neeraj Kabi: પોતાના મૂળિયાં સાથે જોડાયેલા રહેવું બહુ જ અનિવાર્ય છે

નીરજ કબી, અડધા ઉરિયા અને અડધા પારસી છે. તેમણે 'શીપ ઑફ થિસસ' ફિલ્મમાં જૈન સાધુનો રોલ કર્યો પછી તેમની જિંદગીમાં ધરમૂળથી ઘણું બદલાયું. તેમણે 'સેકરેડ ગેઇમ્સ' અને 'પાતાળલોક' જેવી ફિલ્મોમાં પણ ઇન્ટેન્સ અભિનય કર્યો છે. તેઓ આ મુલાકાતમાં વાત કરે છે કઇ રીતે પાત્રોએ બદલ્યા તેેેેમનાં વિચાર, વહેવાર અને પસંદગીઓ.

18 September, 2020 12:56 IST |
પાતાલલોકના જયદીપ અહલાવત વાત કરે છે `ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી` વિશે

પાતાલલોકના જયદીપ અહલાવત વાત કરે છે `ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી` વિશે

જયદીપ અહલાવતની એક્ટિંગની સફર આમ તો ઘણી પહેલાં શરૂ થઇ પણ `ગેંગ્ઝ ઑફ વાસેપુર` ફિલ્મના રોલ પછી તેમને લોકો ઓળખતા થયા. તેમણે કારકિર્દીની શરૂઆત તો ખટ્ટા મીઠા ફિલ્મથી કરી હતી અને ત્યાંથી કમાન્ડો, બાગી, રાઝી જેવી ફિલ્મોમાં તે દમદાર પાત્રોમાં દેખાયા. OTT પ્લેટફોર્મનાં જમાનામાં આજે લોકો સતત વેબસિરીઝનાં દિવાના થઇ રહ્યા છે ત્યારે એમેઝોન પ્રાઇમ પર આવેલી સિરીઝ પાતાલલોક જેનું પ્રોડક્શન અનુષ્કા શર્માનાં પ્રોડક્શન હાઉસે કર્યું છે તેણે સતત ચર્ચામાં છે. પાતાલલોકનું મુખ્યાપાત્ર છે હાથીરામ ચૌધરી, એક એવો અંડરડોગ જેની સાથે કોઇપણ રિલેટ કરી શકે છે. ગુજરાતી મિડ-ડેને આપેલા આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં જયદીપ અહલાવત માંડીને વાત કરે છે આ પાત્રની અને પછી જયદીપ અહલાવત એક્ટરનાં એક વ્યક્તિ તરીકેનાં લેયર્સ પણ ખુલતાં જાય છે. આ ઇન્ટરવ્યુ મિસ ન કરશો.

07 May, 2021 01:37 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK