આપણે અત્યારે જે યુગમાં છીએ એમાં ઓબેસિટી એક એવી સમસ્યા છે જે બધા જ રોગોનો કારક બની રહી છે અને જો કારક ન હોય તો એને કારણે રોગ વકરી રહ્યો છે. શ્વાસના રોગોમાં પણ ઓબેસિટી એટલી જ નડતરરૂપ છે. ઓબેસિટી અને અસ્થમાને સીધો સંબંધ છે
02 October, 2024 04:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent