Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Navsari

લેખ

પ્રતીકાત્મક તસવીર

ભારતને બે બુલેટ ટ્રેન ગિફ્ટ આપશે જાપાન, જાણો પ્રોજેકટનું કામ ક્યાં પહોંચ્યું?

Japan to Gift India Bullet Trains: જાપાન ભારતને મિત્રતાની ભેટ આપશે. જાપાન ભારતને બે શિન્કાનસેન ટ્રેન સેટ ગિફ્ટ કરશે, જે E5 અને E3 મોડલની રહેશે. આ ટ્રેનનો ઉપયોગ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) કૉરીડૉરના નિરીક્ષણ માટે કરવામાં આવશે.

17 April, 2025 04:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નીલમબહેન યોગેન્દ્રભાઈ પરીખ

મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રી નીલમ પરીખનું અવસાન, નવસારીમાં થશે અંતિમ સંસ્કાર

મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રી નીલમબહેન યોગેન્દ્રભાઈ પરીખનું ૧ એપ્રિલે નવસારી ખાતે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. નીલમબહેન મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીનાં પૌત્રી હતાં.

02 April, 2025 02:49 IST | Navsari | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારે ગરમીમાં સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં બત્તી ગુલ, કારખાનામાં કામ બંધ

South Gujarat Power Outrage: કલાકો સુધી વીજળી ન આવતા લોકો ટોરેન્ટ પાવરની ઑફીસની બહાર હોબાળો કર્યો હતો. જોકે, વીજ પુરવઠો ફરીથી શરૂ કરવા પ્રશાસને કામગીરી હાથ ધરી છે, જેને પગલે ખાતરી આપવામાં આવી હતી કે સાંજે છ વાગ્યા સુધીમાં વીજળી આવશે.

18 March, 2025 03:53 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી

ભારતની નારીશક્તિએ સંભાળી લીધી છે દેશના વિકાસની બાગડોર

લખપતિ દીદી સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમાં ઘણી મહિલાઓ સાફો પહેરીને આવી હતી.

09 March, 2025 03:01 IST | Navsari | Gujarati Mid-day Correspondent

ફોટા

ગુજરાતના નવસારીમાં `લખપતિ દીદીઓ` સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાતચીત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખપતિ દીદીઓ સાથે કર્યો ખાસ સંવાદ, જુઓ તસવીરો

ગુજરાતના નવસારીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડરૂમ શૈલીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ જાણે પીએમ મોદી કંપનીના સીઇઓ સાથે વાતચીત કરતા હોય તેવો છે. દરેકના હાથમાં નોટપેડ અને પેન્સિલ રાખીને તેમણે ચર્ચા દરમિયાન મહત્ત્વના મુદ્દાઓને ટાંક્યા હતા.

11 March, 2025 07:00 IST | Navsari | Gujarati Mid-day Online Correspondent
શ્રી ગુરુકુલ વિદ્યાલય, વાંસદા

સ્વામી વિવેકાનંદ જયંતીની જ્ઞાનવર્ધક ઉજવણી, હજારો વિદ્યાર્થીઓએ લખ્યા નિબંધ

સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણીના ભાગરૂપે માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી- ડાંગ, વલસાડ, નવસારીના સંયુક્ત ઉપક્રમે શ્રી ગુરુકુલ વિદ્યાલય, વાંસદા ખાતે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન થયું હતું. સ્વામી વિવેકાનંદ જીવનદર્શન પર આધારિત આંતર જિલ્લા કક્ષાની વક્તૃત્વ અને નિબંધલેખન સ્પર્ધા યોજાઇ હતી.

13 January, 2024 12:09 IST | Ahmedabad | Dharmik Parmar
બાળકોને સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં

`વેકેશન`ને બાળકોના વિકાસનો ઉત્તમ સ્ત્રોત બનાવ્યો નવસારીના આ પુસ્તકાલયે 

વેકેશન દરમિયાન બાળક સમયનો સદુપયોગ કરે અને ગમતી પ્રવૃત્તિઓ દ્વારા સ્વવિકાસ અને આનંદ મેળવે એવા હેતુસર સયાજી વૈભવ પુસ્તકાલય, નવસારી, દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી બાળકોની રજાઓને તાજગી સભર બનાવવા દર વેકેશનમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવે છે. ત્યારે આ વર્ષે પણ વેકેશનમાં સયાજી વૈભવ પુસ્તકાલય દ્વારા બાળકો માટે વિવિધ ઈત્તર પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

15 June, 2023 08:14 IST | Mumbai | Nirali Kalani
વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

10 April, 2019 03:08 IST

વિડિઓઝ

મહિલા દિવસ 2025: વાંસી-બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં પીએમ મોદીનું સન્માન

મહિલા દિવસ 2025: વાંસી-બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં પીએમ મોદીનું સન્માન

મહિલા દિવસ 2025ના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના નવસારીમાં વાંસી-બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ આ કાર્યક્રમ દરમિયાન 1.1 લાખથી વધુ મહિલાઓને સંબોધિત કરશે. કૃષિ, પશુપાલન અથવા નાના વ્યવસાયો દ્વારા વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરતી સ્વ-સહાય જૂથો (એસએચજી)ની મહિલાઓની પ્રશંસા કરતા કાર્યક્રમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.  25,000 એસએચજીની 2.5 લાખ મહિલાઓને ટેકો આપવા માટે 450 કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવશે.

08 March, 2025 02:39 IST | Navsari
મહિલા દિવસ પર ગુજરાતમાં `લખપતિ દીદી` કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ મોદી

મહિલા દિવસ પર ગુજરાતમાં `લખપતિ દીદી` કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ મોદી

ગૃહ પ્રધાન સંઘવીએ જણાવ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી મોદી નવસારી જિલ્લામાં `લખપતિ દીદી` કાર્યક્રમમાં હાજરી આપશે જેમાં લગભગ 1.50 લાખ મહિલાઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ ચોક્કસપણે પોલીસ ક્ષેત્રે એક નવો સીમાચિહ્નરૂપ બનશે. કાયદો અને વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થાપનના તમામ પાસાઓનું સંચાલન મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. લગભગ 2165 મહિલા કોન્સ્ટેબલ, 187 મહિલા PSI, 61 મહિલા PI, 19 મહિલા DySP, પાંચ મહિલા DSP, એક મહિલા IGP અને એક ADGP આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે અને તેને ખૂબ જ અદ્ભુત અને ઐતિહાસિક બનાવશે."

06 March, 2025 05:59 IST | Gandhinagar
ટેક્સટાઇલ સેક્ટરને વેગ આપવા માટે વડાપ્રધાન મોદી નવસારીમાંકરશે પીએમ મિત્ર પાર્કનુ

ટેક્સટાઇલ સેક્ટરને વેગ આપવા માટે વડાપ્રધાન મોદી નવસારીમાંકરશે પીએમ મિત્ર પાર્કનુ

વડાપ્રધાનના 5F વિઝન - ફાર્મ ટુ ફાઇબરથી ફેબ્રિકથી ફેશનથી ફોરેનથી પ્રેરિત, ગુજરાત સરકાર ભારત સરકાર તરફથી ઔપચારિક મંજૂરી મેળવ્યા બાદ ગુજરાતના નવસારીમાં PM મિત્ર પાર્કની સ્થાપના કરી રહ્યું છે. ૨૨ મી ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્રમોદી દ્વારા આ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવશે .ગુજરાતને ભારતના ટેક્સટાઈલ હબ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય તેના વ્યવસાય-મૈત્રીપૂર્ણ વાતાવરણ અને રોકાણ-સહાયક પહેલ માટે પણ જાણીતું છે. ગુજરાત ક્ષેત્રીય વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સુઘડ નીતિઓ ધરાવે છે. ટેક્સટાઇલ સેક્ટરમાં ઇકો-સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી, 2019 હેઠળ વ્યાજ સબસિડી, પાવર ટેરિફમાં રાહત, ટેક્નોલોજી અપગ્રેડેશન અને અન્ય ઘણા પ્રોત્સાહનો આપવામાં આવે છે. "આત્મનિર્ભર ગુજરાત યોજના 2022 હેઠળ,  ટેક્સટાઇલ સેક્ટરને "થ્રસ્ટ" તરીકે ઓળખવામાં આવ્યું છે જે ઉદ્યોગપતિઓને વધારાના આકર્ષક લાભો પણ પૂરા પાડે છે

19 February, 2024 12:55 IST | Gujarat

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK