Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Nanded

લેખ

ટ્રૅક્ટર કૂવામાં ખાબક્યા બાદ પાણીમાં ડૂબેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટ્રૅક્ટર ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું.

૧૦ જણને લઈ જતું ટ્રૅક્ટર કૂવામાં ખાબક્યું, ૮ મહિલાનાં મોત

હળદરની ખેતી કરવા માટે એક ખેડૂત ટ્રૅક્ટરમાં ૧૦ મજૂરોને લઈને પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

06 April, 2025 07:07 IST | Nanded | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ૨.૭૦ લાખ રૂપિયા પડાવી લીધા

યુવતી અને તેના પરિવારના ત્રણ લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી

21 February, 2025 08:21 IST | Nanded | Gujarati Mid-day Correspondent
પુત્રે જીવ આપી દીધો હોવાની જાણ થતાં પિતા રાજુ પેલવારે પણ આત્મહત્યા કરી.

દીકરાની આત્મહત્યા માટે પોતાને જવાબદાર ગણાવીને પિતાએ પણ આપઘાત કર્યો

નાંદેડના બિલોલી ગામમાં મોબાઇલને લીધે પિતા-પુત્રના જીવ ગયા હોવાથી ખળભળાટ

11 January, 2025 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પૂણેમાં ભયંકર રોડ એક્સિડન્ટ- પૂરપાટ વાહને 9 લોકોને કચડ્યાં- 3નાં મોત

Pune Road Accident: મજૂરો રવિવારે મધરાતે અમરાવતીથી વાઘોલી કામ માટે આવ્યા હતા. મોડી રાત થવાને કારણે ૧૨ મજૂર ફૂટપાથ પર સૂઈ ગયા હતા

23 December, 2024 08:38 IST | Pune | Gujarati Mid-day Online Correspondent

ફોટા

રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે નાંદેડમાં દિવંગત સાંસદના પરિવારને મળ્યા હતા (તસવીર: કૉંગ્રેસ સોશિયલ મીડિયા)

Photos: રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે નાંદેડમાં દિવંગત સાંસદના પરિવારને મળ્યા

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુરુવારે નાંદેડ પહોંચ્યા હતા અને કૉંગ્રેસના દિવંગત સાંસદ વસંતરાવ ચવ્હાણના શોકગ્રસ્ત પરિવાર સાથે મુલાકાત કરી હતી. કૉંગ્રેસના આ બન્ને મોટા નેતાઓએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રના નાંદેડના સાંસદ વસંતરાવ ચવ્હાણનું 26 ઓગસ્ટના રોજ સવારે હૈદરાબાદની KIMS હૉસ્પિટલમાં અવસાન થયું હતું.

05 September, 2024 08:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

આદિત્ય ઠાકરેએ નાંદેડ હોસ્પિટલ દુર્ઘટના અંગે મહારાષ્ટ્ર સરકાર પર કર્યા પ્રહારો

આદિત્ય ઠાકરેએ નાંદેડ હોસ્પિટલ દુર્ઘટના અંગે મહારાષ્ટ્ર સરકાર પર કર્યા પ્રહારો

શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ સોમવાર 9મી ઓક્ટોબરે સંભાજી નગરમાં મીડિયા સાથે વાત કરતા નાંદેડની હોસ્પિટલમાં બનેલી ભયાનક ઘટના વિશે જણાવ્યું હતું કે જ્યાં 30 સપ્ટેમ્બરથી 48 કલાકમાં નવજાત શિશુઓ સહિત 31 જેટલા મૃત્યુ નોંધાયા હતા.

09 October, 2023 04:07 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK