Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Nanavati Hospital

લેખ

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર મર્સિડીઝના ડ્રાઇવરે પાંચ જણને અડફેટે લીધા હતા અને કાર રેલિંગ સાથે અથડાવી હતી ત્યાર બાદની કારની કન્ડિશન.

ઍરપોર્ટના પાર્કિંગમાં મર્સિડીઝના ડ્રાઇવરે પાંચ જણને અડફેટે લીધા

મર્સિડીઝ કારના ડ્રાઇવરે સ્પીડબ્રેકર પરથી ઊતરતી વખતે કારની બ્રેક દબાવવાને બદલે ભૂલમાં એક્સેલરેટર દાબી દઈ પાંચ જણને અડફેટે લીધા હતા.

03 February, 2025 12:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈની નાણાવટી મૅક્સ સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલ

સુરતના દોઢ વર્ષના બ્રેઇન-ડેડ બાળકે ૧૪ વર્ષના કિશોરને જીવતદાન આપ્યું

સુરતથી ચાર કલાક વીસ મિનિટમાં ​લિવર નાણાવટી હૉસ્પિટલ  લાવીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

06 January, 2024 07:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્વશી ધોળકિયાની હૉસ્પિટલમાં બેડ પરની તસવીર (સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)

TV એક્ટ્રેસ કોમોલિકાની થઈ સર્જરી, દીકરા ક્ષિતિજે આપી ઉર્વશીની હેલ્થ અપડેટ્સ

ઉર્વશી ધોળકિયાને ગળાનું ટ્યૂમર ડિટેક્ટ થતાં નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ઉર્વશી ધોળકિયાની ગળાની સર્જરી કરવામાં આવી. જેની માહિતી તેમના દીકરા ક્ષિતિજ ધોળકિયાએ આપી છે, જાણો આ વિશે વધુ.

05 January, 2024 09:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેતન મનસુખરાય ભટ્ટ

લિવર-ટ્રાન્સપ્લાન્ટ કરાવવા દહિસરના ૪૩ વર્ષના ગુજરાતીને જરૂર છે આર્થિક સહયોગની

ઑપરેશનની સર્જરી, હૉસ્પિટલનો સ્ટે, દવાનો ખર્ચ અંદાજે ૧૮,૫૨,૦૦૦ રૂપિયા આવવાનો છે

13 June, 2023 11:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યુષણ વ્યાખ્યાનમાળા

વિલેપાર્લેમાં નાણાવટી હોસ્પિટલમાં યોજાશે સાત દિવસની પર્યુષણ વ્યાખ્યાન માળા

જૈન ધર્મનું પર્યુષણ પર્વ હવે થોડાક જ દિવસોમાં આવી રહ્યું છે ત્યારે અનેક જગ્યાએ પર્યુષણ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવે છે. મુંબઈ શહેરમાં પણ વિવિધ પરાં વિસ્તારોમાં આ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ૨૮મી વ્યાખ્યાનમાળા યોજાશે. આ વ્યાખ્યાનો નાણાવટી ઑડિટોરિયમ, ડૉ બાલાભાઈ નાણાવટી હોસ્પિટલ, એસ. વી. રોડ, વિલેપાર્લે (પ) ખાતે યોજાશે. દરરોજ રાત્રે 8.00થી 9.00 દરમ્યાન ભક્તિ સંગીતનો પણ કાર્યક્રમ છે ત્યારબાદ વિવિધ વક્તાઓ પોતાના પ્રવચનો 9.00થી 10,00 દરમ્યાન રજૂ કરશે. આ સમગ્ર વ્યાખ્યાન માળા વિશે ભારતી શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે માહિતી શૅર કરી હતી.  ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩૩ વર્ષથી આશાદીપ ટ્રસ્ટની બહેનો નિયમિતરૂપે ડૉ. બાલાભાઈ નાણાવટી હોસ્પિટલમાં સેવા પ્રવૃત્તિ કરે છે. આજના મોંઘવારીના જમાનામાં ગરીબ કે મધ્યમ વર્ગના માનવી સામે હાર્ટ, કેન્સર, કીડની કે ઓરગન ટ્રાન્સપ્લાન્ટ જેવી બીમારીઓ રાક્ષસ બનીને ઉભી રહે ત્યારે તે માનવી ડગી જતો હોય છે પણ આ જ લોકોમાં આશાનો દીવડો પ્રજ્વલિત કરવાનું કામ કરે છે આ ટ્રસ્ટ. ઉપરાંત સોનામાં સુગંધ ભળે એમ  આ ટ્રસ્ટ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણના વિવિધ ક્ષેત્રમાં આગળ વધતા રહે અને તેમના પરિવારની ભવિષ્યમાં જવાબદારી ઉપાડી શકે તે હેતુથી દર વર્ષે સ્કૂલ ફી આપવામાં આવે છે.

09 September, 2023 12:24 IST | Mumbai | Dharmik Parmar
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK