દિશા સાલિયનના મૃત્યુ બાદ એ કેસમાં આદિત્યનું નામ ન લેવા ઉદ્ધવ ઠાકરેએ પોતાને બે વાર કૉલ કર્યો હોવાના નારાયણ રાણેએ કરેલા દાવાને ખોટો ગણાવીને સંજય રાઉતે કહ્યું કે રાણેની ધરપકડ થઈ ત્યારે તેમના પરિવારજનોએ ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને સંભાળ રાખવાનું કહ્યું હતું
24 March, 2025 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent