Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Terror Attacks

લેખ

તહવ્વુર રાણા

તહવ્વુર રાણાને સ્થાનિક સ્તરે કોની મદદ મળી હતી એનો પર્દાફાશ હવે થશે?

૧૬ વર્ષ બાદ પણ આ હુમલામાં તેને મદદ કરનારા લોકોની ઓળખ થવી જોઈએ અને એ લોકોને ખુલ્લા પાડવામાં આવવા જોઈએ.

14 April, 2025 01:26 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તહવ્વુર રાણા

પાર્કિન્સન્સ રોગ યાદશક્તિ ગુમાવવાનો તહવ્વુર રાણાનો એક ઢોંગ હોઈ શકે

ભારતને ન સોંપાય એ માટે તેણે ૩૩ બીમારીઓ હોવાનું અમેરિકન કોર્ટને કહ્યું હતું

14 April, 2025 01:18 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વારાણસીમાં BJPના કાર્યકરોએ તહવ્વુર રાણા માટે આકરી સજાની માગણી કરવા રૅલી કાઢી હતી.

કુંભમેળામાં-પુષ્કરમેળામાં પણ બૉમ્બબ્લાસ્ટ કરવાનો પ્લાન હતો નરાધમોનો

૨૬/૧૧ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને દેશભરમાં ફેરવવામાં આવશે : નેવલ કમાન્ડ અને નૅશનલ ડિફેન્સ ઍકૅડેમી સહિત ભારતનાં અનેક મહત્ત્વનાં સ્થળોને બૉમ્બથી ઉડાવવાનો પ્લાન પાકિસ્તાને કર્યો હોવાનું NIAએ કોર્ટમાં કહ્યું

13 April, 2025 07:07 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હી ઍરપોર્ટ પર તહવ્વુર હુસેન રાણા સાથે NIAના અધિકારીઓ.

દેશનો દુશ્મન તહવ્વુર રાણા આખરે ભારતની જેલમાં

NIAના અધિકારીઓ અમેરિકાથી સ્પેશ્યલ પ્લેનમાં તેને લઈને ગઈ કાલે સાંજે ૬.૨૨ વાગ્યે દિલ્હી પહોંચ્યા

12 April, 2025 07:10 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરોઃ અનુરાગ અહિરે

૨૬/૧૧ અટૅકના શહીદોને શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો

ભારતમાં `26 નવેમ્બર 2008` એક એવી તારીખ છે કે તેને યાદ કરતાં સૌની આંખો ઉદાસ થઈ જાય છે. ૧૬ વર્ષ પહેલા, મુંબઈ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાઓમાં (26/11 Mumbai Terror Attacks)ના એકનું સાક્ષી બન્યું હતું. ગઈ કાલે આ હુમલાને ૧૬ વર્ષ થયા ત્યારે મહાનુભવોએ શ્રદ્ધાંજલિ આપી હતી. આવો જોઈએ તસવીરોમાં… (તસવીરોઃ અનુરાગ અહિરે)

27 November, 2024 01:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુરુવારે, પશ્ચિમ રેલવેના અધિકારીઓએ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. (ફાઇલ તસવીરો)

WR અધિકારીઓએ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકાના મૃતકોને અર્પી શ્રદ્ધાંજલિ, જુઓ

આજે પશ્ચિમ રેલવેના અધિકારીઓ દ્વારા 2006ના વર્ષમાં થયેલા મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

11 July, 2024 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
26/11 મુંબઈ ટેરર-અટૅક: એ ગોઝારી રાત કેમ ભુલી શકાય!

26/11 મુંબઈ ટેરર-અટૅક: એ ગોઝારી રાત કેમ ભુલી શકાય!

ભારતના ઈતિહાસમાં થયેલો સૌથી ભયાનક આતંકવાદી હુમલો એટલે 26/11 મુંબઈ ટેરર-અટૅક. 26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાનથી આવેલ 10 સશસ્ત્ર સજ્જ આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો અને તેને હલાવી નાખ્યું હતું. વર્ષ 2008માં પાકિસ્તાનના કેટલાક લોકોએ બોટ દ્વારા મુંબઇમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈની તાજ હોટેલ, ઓબેરોય હોટેલ, સીએસટી સ્ટેશન, લિયોપોલ્ડ કેફે, મેટ્રો સિનેમા, મુંબઈ છબડ હાઉસ અને ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં આ આતંકવાદી હુમલો કર્યો હતો. હુમલો લગભગ 60 કલાક ચાલ્યો હતો. જેમાં સુરક્ષાકર્મીઓ અને વિદેશીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. 26/11 મુંબઈ ટેરર-અટૅકને આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કેટલીક તસવીરો પર નજર કરીએ જે ધ્રુજારી અપાવે તેવી છે.

26 November, 2020 11:36 IST

વિડિઓઝ

૧૪ વર્ષ પછી તહવ્વુર રાણાનું ભારત પ્રત્યાર્પણ, ૨૬/૧૧ના આરોપી પર ચિદમ્બરમ

૧૪ વર્ષ પછી તહવ્વુર રાણાનું ભારત પ્રત્યાર્પણ, ૨૬/૧૧ના આરોપી પર ચિદમ્બરમ

૨૬/૧૧ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે પ્રતિક્રિયા આપી. ચિદમ્બરમે આ પગલાનું સ્વાગત કર્યું અને યાદ કર્યું કે પ્રત્યાર્પણ પ્રક્રિયા ૨૦૦૯માં શરૂ થઈ હતી, જે ૨૦૧૧માં યુપીએ સરકાર દરમિયાન વેગ પકડતી હતી. તેમણે સલમાન ખુર્શીદ, રંજન મથાઈ અને વર્તમાન મોદી સરકારના વિદેશ સચિવો અને NIA અને MEA જેવી એજન્સીઓના આ લાંબી કાયદાકીય લડાઈને આગળ ધપાવવા બદલ અનેક નેતાઓ અને અધિકારીઓના યોગદાનનો સ્વીકાર કર્યો. ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય અપાવવામાં સહયોગ આપવા બદલ ચિદમ્બરમે ભૂતકાળ અને વર્તમાન બંને અમેરિકન સરકારોનો પણ આભાર માન્યો.

12 April, 2025 07:17 IST | New Delhi
26/11 Mumbai Attack: મહારાષ્ટ્રના CM શિંદે અને Dy CM ફડણવીસે શ્રદ્ધાંજલિ અર્પી

26/11 Mumbai Attack: મહારાષ્ટ્રના CM શિંદે અને Dy CM ફડણવીસે શ્રદ્ધાંજલિ અર્પી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ રમેશ બાઈસ સાથે 26 નવેમ્બરે મુંબઈમાં પોલીસ કમિશનરની ઑફિસના પરિસરમાં શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે 26 /11 મુંબઈ હુમલાની 15મી વર્ષગાંઠ છે.

26 November, 2023 02:57 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK