બદલાપુર એન્કાઉન્ટર કેસમાં હાઈ કોર્ટે સ્ટેટ ગવર્નમેન્ટને પૂછ્યો સીધોસટ સવાલ : આની સામે સરકાર તરફથી હાજર રહેલા સિનિયર ઍડ્વોકેટ અમિત દેસાઈએ કોર્ટને કહ્યું કે મૅજિસ્ટ્રેટે કરેલા નિરીક્ષણને FIR રજિસ્ટર કરવા માટે આધાર ગણી ન શકાય
06 March, 2025 01:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent