હિન્દુ મહાકાવ્ય 'મહાભારત'ને નાના પડદા પર રજુ કરવાનો પ્રયાસ અનેક નિર્માતાઓએ કર્યો પરંતુ આજ સુધી બીઆર ચોપરા અને તેમના પુત્ર રવિએ બનાવેલ 'મહાભારત'ની સફળતાને કોઈ ન આંબી શક્યું. 1988 અને 1990માં દુરદર્શન પર પ્રસારિત થયેલ મહાભારતના 139 એપિસોડ હતા. મહાભારતના સ્ક્રિનપ્લે અને કલાકારોએ સહુના દિલ જીતી લીધા હતા. ભિષ્મપિતામહ, અર્જુન, કર્ણ, દુર્યોધન, શકુની, કૃષ્ણ આ બધા પાત્રો કોણે ભજવ્યા હતા અને ક્યો કલાકાર આજે કેવો લાગે છે ખબર છે તમને? ચાલો જોઈએ....
18 June, 2020 04:49 IST