Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mental Health

લેખ

તસવીર સૌજન્ય : એ.આઈ

હું મક્કમપણે માનું છું કે આંસુ નબળાઈની નહીં, સંવેદનશીલતાની નિશાની છે

વર્ષો પહેલાં વાંચેલી એક વાર્તા યાદ આવે છે. એક નાનકડા બાળકને પોતાની મમ્મીની આંખમાં વારંવાર આવી જતાં આંસુ જોઈને ખૂબ નવાઈ લાગતી

29 March, 2025 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન (ફાઇલ તસવીર)

બહોત દર્દ હોતા હેં: `સુસાઇડ ડિસીઝ` નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે સલમાન ખાન

Salman Khan suffered from Suicide Disease: બૉલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘સિકંદર’ માટે ફૅન્સ ઉત્સુક છે, જે 30 માર્ચે રિલીઝ થવાની છે. પણ આ બૉલિવૂડ સુપરસ્ટારની એક અજાણી હકીકત છે. તે એક ખૂબ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો છે.

29 March, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રેલેવે પ્રોટેક્શન ફોર્સના કૉન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરી

જયપુર એક્સપ્રેસમાં ફાયરિંગ કરનાર RPF કૉન્સ્ટેબલ થાણે મેન્ટલ હૉસ્પિટલમાં ઍડ‍્મિટ

કેસમાં કોર્ટે થાણે જેલને તેની મેડિકલ કન્ડિશનનો રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો. હૉસ્પિટલે કોર્ટને આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ૨૦ ફેબ્રુઆરીએ તેને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો

28 March, 2025 03:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લગ્ન પહેલાં યુવાવર્ગ પસંદ કરે છે પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ

સમાજમાં વધતા જતા ડિવૉર્સ કેસિસની વચ્ચે લગ્નસંસ્થાને મજબૂત કરવાની કોશિશ કરતું આ પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ કઈ-કઈ રીતે મદદરૂપ થાય છે એ સમજીએ

26 March, 2025 01:47 IST | Mumbai | Jigisha Jain
તસવીર ડિઝાઇન: કિશોર સોસા

Mast Rahe Mann: વર્કલોડ, પ્રેશર, અસલામતી? આમ કરવાથી કાર્યસ્થળે રહી શકશો હળવાફૂલ

Mast Rahe Mann: માનસિક તણાવ ઓછ કરવા કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સ્પષ્ટ સીમાઓ હોવી જ જોઈએ. અને તે વ્યક્તિએ પોતે જ નકકી કરવાની છે.

25 March, 2025 07:02 IST | Mumbai | Dharmik Parmar
પ્રતીકાત્મક તસવીર

વારંવાર બધું છોડી દેવાનું મન થતું હોય અને કશું જ છૂટતું ન હોય તો?

ખાનપાન બદલાયાં છે તો સાથોસાથ ભાગદોડ વધી છે, હરીફાઈનો સમય છે એટલે સરખામણીઓ પણ વારંવાર થાય છે.

25 March, 2025 07:01 IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર

બરફ નાખીને કરેલા ઠંડા પાણીથી ચાલો નાહી લઈએ

ગરમીમાં બરફના ઠંડા પાણીથી નાહવાથી કેવા લાભ થઈ શકે? શારીરિક, માનસિક અને ઈવન સૌંદર્યને વધારવાની દૃષ્ટિએ પણ કઈ રીતે આનો ઉપયોગ કરી શકાય એ વિશે ચર્ચા કરીએ

24 March, 2025 01:56 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કારાવાસની અંદર અને બહાર રહેલા લોકો વચ્ચે તફાવત બસ એક પુસ્તકનો

યાચક કે સહાયક, આપણે કઈ અવસ્થામાં છીએ એની જાણ હોવી જરૂરી છે, કારણ કે આ એક એવી યાત્રા છે જેમાં વર્તમાન મુકામ પ્રત્યેની સભાનતા જ આપણી મુસાફરીને વેગ આપે છે

23 March, 2025 04:09 IST | Mumbai | Dr. Nimit Oza

ફોટા

સ્વાસ્થ્યાસનના ચાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: કૂર્માસનના આવા ફાયદા કદાચ જ તમને ખબર હશે

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘કૂર્માસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો

21 March, 2025 06:59 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના આજના એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: આ સિમ્પલ યોગ મુદ્રાથી પગના દુખાવા મટી જશે, એકાગ્રતા પણ વધશે

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘સ્વસ્તિકાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો

14 March, 2025 07:11 IST | Mumbai | Dharmik Parmar
સ્વાસ્થ્યાસનના આડત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: કમર, કાંડા અને પગને મજબૂત બનાવવામાં કારગર છે આ આસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘પૂર્વોત્તાનાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

07 March, 2025 07:00 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના છત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: મન પ્રસન્ન રહે ને ઘરડાંઓને પણ યુવાની પાછી આપનારું છે આ આસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉડ્ડિયાન બંધ’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

21 February, 2025 07:10 IST | Mumbai | Dharmik Parmar
સ્વાસ્થ્યાસનના પાંત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: શરીરમાંથી ટૉક્સિન્સ બહાર ફેંકવામાં કારગર છે આ આસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ગરુડાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

13 February, 2025 03:00 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના 31મા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: કબજિયાત હોય ત્યારે પેટ સાફ કરવા માટે રામબાણ છે આ આસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉત્તાન વક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

16 January, 2025 10:00 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના ચોવીસમા એપિસોડમાં યોગ નિર્દેશક અમિષા પંચાલ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: પાચનશક્તિ તો વધારશે જ, ટેન્શનથી પણ છૂટકારો અપાવશે આ પોઝ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘પિજન પોઝ`ના ફાયદા, નુકસાન, કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલો સમય ક્યારે હોલ્ડ કરી શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

28 November, 2024 07:01 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના ત્રેવીસમા એપિસોડમાં યોગ નિર્દેશક અમિષા પંચાલ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: પેશાબ નીકળી જાય છે, પીરિયડ્સમાં થાય છે અસહ્ય પીડા? તો આ છે સૉલ્યુશન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘રાજકપોતાસન`ના ફાયદા, નુકસાન, કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલો સમય ક્યારે હોલ્ડ કરી શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

21 November, 2024 03:00 IST | Mumbai | Shilpa Bhanushali

વિડિઓઝ

Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

શલભાસન યોગ આસન પીઠ, હાથ અને પગમાં શક્તિ વધારે છે અને સાથે સાથે લવચીકતામાં પણ સુધારો કરે છે. તેના ફાયદા અને તેનો અભ્યાસ કેવી રીતે કરવો તે જાણો.

17 January, 2025 06:42 IST | Mumbai
પત્ની અને તેના પરિવારે પુનીતને માનસિક ત્રાસ આપ્યો, મૃતકના પરિવારનું કહેવું

પત્ની અને તેના પરિવારે પુનીતને માનસિક ત્રાસ આપ્યો, મૃતકના પરિવારનું કહેવું

દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં મંગળવારે આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા 40 વર્ષીય વેપારી માલિકના મૃત્યુ બાદ, મૃતકના પરિવારે પુનીત ખુરાના તરીકે ઓળખાતા તેની પત્ની અને તેના પરિવાર પર પુનીતને માનસિક ત્રાસ આપવાનો અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મૃતકની બહેન, પુનીતની પત્ની, તેની બહેન અને માતા-પિતા સાથે મળીને તેને માનસિક ત્રાસ આપતી હતી અને હેરાન કરતી હતી અને પુનીતે નોંધ પણ કરી હતી. એક વિડિયો જેમાં તેણે તેની સાથે જે સતામણીનો સામનો કરવો પડ્યો હતો તેની વિગતોનો ઉલ્લેખ કર્યો હતો."તેણી, તેની બહેન અને તેના માતા-પિતાએ તેને માનસિક રીતે ત્રાસ આપ્યો હતો અને તેને હેરાન કર્યા હતા. લગભગ 59 મિનિટનું વિડિયો રેકોર્ડિંગ છે, જેમાં પુનીતે તેને જે કનડગતનો સામનો કરવો પડ્યો હતો તેની વિગતો દર્શાવી છે. મહિલાએ પુનીતનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક કરી લીધું હતું," બહેને કહ્યું.

02 January, 2025 05:28 IST | New Delhi
Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘મેરુ વક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

27 December, 2024 03:17 IST | Mumbai
વર્લ્ડ મેડિટેશન ડે: `મેડિટેશન લક્ઝરી નહીં, પણ જરૂરિયાત છે,`

વર્લ્ડ મેડિટેશન ડે: `મેડિટેશન લક્ઝરી નહીં, પણ જરૂરિયાત છે,`

આધ્યાત્મિક લીડર શ્રી શ્રી રવિશંકરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પ્રથમ વખતના વર્લ્ડ મેડિટેશન ડેના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમના વક્તવ્ય દરમિયાન, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધ્યાન આજના વિશ્વમાં જરૂરી છે, તેને "માનસિક સ્વચ્છતા" તરીકે વર્ણવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ધ્યાનને લક્ઝરી નહીં પણ જરૂરિયાત તરીકે જોવું જોઈએ. શ્રી શ્રી રવિશંકરે ધ્યાનના અસંખ્ય ફાયદાઓ વિશે પણ ચર્ચા કરી, એમ કહીને કે તે લોકોમાં સંવેદનશીલતા વધારે છે. તેમણે સૂચવ્યું કે ધ્યાન લોકોને અસામાજિક વર્તણૂકોમાં સામેલ થવાથી રોકવા માટે એક શક્તિશાળી સાધન તરીકે કામ કરે છે. “આજે, ધ્યાન એ લક્ઝરી નથી જેવું તે માનવામાં આવતું હતું, પરંતુ તે એક જરૂરિયાત છે. હું તેને માનસિક સ્વચ્છતા કહીશ. જેમ તમે દાંતની સ્વચ્છતા ધરાવો છો, તેમ અમારી પાસે માનસિક સ્વચ્છતા છે જેમાં ધ્યાન આપણને વધુ કેન્દ્રિત અને આક્રમકતા અને હતાશાથી દૂર રહેવામાં મદદ કરી શકે છે. માનસિક સ્વાસ્થ્ય કટોકટીએ આપણી વસ્તી પર મોટો પ્રભાવ પાડ્યો છે. એક તરફ, આપણી યુવા વસ્તી આવા આક્રમક વર્તનમાંથી પસાર થઈ રહી છે. બીજી બાજુ ડિપ્રેશન છે. ધ્યાન આપણને વધુ ફોકસ થવામાં મદદ કરે છે. તે આપણને એક જ સમયે સમજદારી અને સંવેદનશીલતા લાવે છે. કોઈપણ સંસ્કારી સમાજના બે મહત્ત્વના પરિબળો. આપણે આપણી જાત પ્રત્યે, સાથી વ્યક્તિ પ્રત્યે અને પર્યાવરણ પ્રત્યે પણ સંવેદનશીલ બનવાની જરૂર છે. ધ્યાન આપણને આપણા પર્યાવરણ વિશે વધુ સભાન બનાવે છે, અને આપણી આસપાસના લોકોની લાગણીઓ વિશે સભાન બનાવે છે. તે આપણને એવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવામાં મદદ કરે છે જે પોતાને અને અન્યને નુકસાન પહોંચાડે છે”, શ્રી શ્રી રવિશંકરે કહ્યું.

21 December, 2024 04:09 IST | New York
Swasthyasan: થાઈરોઇડ માટે તો રામબાણ! અપર બૉડીને પણ બનાવે છે સુડોળ

Swasthyasan: થાઈરોઇડ માટે તો રામબાણ! અપર બૉડીને પણ બનાવે છે સુડોળ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘બિતીલાસન-મર્જરીઆસન`ના ફાયદા, નુકસાન, કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે તે બધા વિશે...

13 November, 2024 06:00 IST | Mumbai
માનસિક તાણ ઘટાડવાની સાથે, વાળને સુંદર બનાવવામાં પણ મદદરૂપ છે એકા પદ પર્વતાસન

માનસિક તાણ ઘટાડવાની સાથે, વાળને સુંદર બનાવવામાં પણ મદદરૂપ છે એકા પદ પર્વતાસન

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. તો આજે જુઓ એકા પદ પર્વતાસન.

30 October, 2024 10:54 IST | Mumbai
ગમે તેવો સ્ટ્રેસ હશે તે દૂર થઈ જશે માત્ર ભ્રામરી પ્રાણાયામથી, કઈ રીતે કરશો?

ગમે તેવો સ્ટ્રેસ હશે તે દૂર થઈ જશે માત્ર ભ્રામરી પ્રાણાયામથી, કઈ રીતે કરશો?

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી… કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજૂઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યા વગર. આજે આપણે વાત કોઈ આસનની નહીં, પરંતુ ભ્રામરી પ્રાણાયામ વિશે વાત કરીશું. આજના આ એપિસોડમાં જાણો ભ્રામરી પ્રાણાયામના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. 

10 October, 2024 03:31 IST | Mumbai
Wellness Wise: હાર્ટ અટેક આવે અને ડાયાબિટીઝ થાય તે પહેલા કેવી રીતે ખબર પડે?

Wellness Wise: હાર્ટ અટેક આવે અને ડાયાબિટીઝ થાય તે પહેલા કેવી રીતે ખબર પડે?

વેલનેસ વાઇઝના પાંચમા એપિસોડમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે જોડાયા છે કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અક્ષય મહેતા. અમારી સાથેની આ મુલાકાતમાં ડૉ. અક્ષય મહેતાએ હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ, તેના નિદાન, સારવાર અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે રસપ્રદ ચર્ચા કરી. આ મુલાકાતમાં તેમણે હાર્ટ અટૅક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત ,હાર્ટ અટૅકના સંકેતો , કયા ખાધ્ય પદાર્થો અટૅકની સારવારમાં અને તેને રોકવામાં મદદરૂપ થઈ શકે છે જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો. સાથે જ જીવનશૈલી સાથે જોડાયેલી સમસ્યાઓને લઈને પણ ખૂબ જ રસપ્રદ ચર્ચા તેમણે કરી છે. જુઓ આ ખાસ મુલાકાત ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અને ગુજરાતી મિડ-ડેના યુટ્યુબ પર.

24 September, 2024 12:51 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK