Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mamta Kulkarni

લેખ

મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણ ત્રિપાઠી (ફાઇલ તસવીર)

જો તેણે ઇસ્લામ સ્વીકાર્યો હોત તો...? મમતા કુલકર્ણીનો મહામંડલેશ્વર વિવાદ ફરી શરૂ

Mamta Kulkarni Mahamandaleshwar Controversy: અભિનેત્રી મમતા કુલકર્ણીએ રાજીનામું આપ્યા છતાં તે સ્વીકારાયું ન હતું. તમામ વિવાદો પછી, કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ આ સમગ્ર મામલે ખુલીને વાત કરી છે.

19 March, 2025 06:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિન્નર જગદગુરુ હિમાંગી સખી

વિરોધ કરનાર કિન્નર જગદગુરુ હિમાંગી સખી પર હુમલો કરવામાં આવ્યો

હુમલાના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સામે આવ્યાં છે જેમાં લાકડી, હૉકી, સળિયા, તલવાર, ફરસી અને ત્રિશૂલ સાથે કેટલાક લોકો કૅમ્પમાં પ્રવેશતા જોવા મળ્યા છે.

11 February, 2025 10:38 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મમતા કુલકર્ણી

મમતા કુલકર્ણીએ છોડી દીધું મહામંડલેશ્વરનું પદ

કિન્નર અખાડામાં ફાટી નીકળેલા વિવાદ બાદ લીધું આ પગલું; કહ્યું કે હું પચીસ વર્ષથી સાધ્વી છું અને રહીશ, એના માટે કોઈ જ પદની જરૂર નથી; હું અખાડાના રાજકારણનો ભોગ બની છું

11 February, 2025 10:37 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ઇશિકા તનેજા

ગ્લૅમર-વર્લ્ડ છોડીને ઍક્ટ્રેસ ઇશિકા તનેજા બની ગઈ સનાતની

લંડનમાં ભણેલી ઇશિકા ભૂતકાળમાં મિસ વર્લ્ડ ટૂરિઝમ અને મિસ ઇન્ડિયા રહી ચૂકી છે અને હવે તેણે સનાતની શિષ્યા બનીને દીક્ષા મેળવી છે

07 February, 2025 09:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મમતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને મહાકુંભમાં તે આવી રહી હોવાની જાહેરાત કરી હતી (તસવીરો: PTI)

અભિનેત્રી મમતા કુલકર્ણી બની સાધ્વી, મહાકુંભના કિન્નર અખાડામાં કરી ધાર્મિક વિધિઓ

તાજેતરમાં મુંબઈ પરત ફરેલી મમતા કુલકર્ણીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળાની મુલાકાત લીધી હતી. કુંભમાં તે આધ્યાત્મિક યાત્રા પર નીકળવા માટે તૈયાર છે. પોતાને સાધ્વી ગણાવતી પ્રખ્યાત અભિનેત્રી મમતા કુલકર્ણી હવે મહામંડલેશ્વર બની ગઈ છે. (તસવીરો: PTI)

25 January, 2025 06:23 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
દિલીપ કુમાર સેલિબ્રિટિઝ સાથે

Dilip Kumar Birth Anniversary : પીઢ અભિનેતાની આ કૅન્ડિડ તસવીરો જોઈ?

બૉલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ થયો હતો. આજે તેમની ૧૦૧મી જન્મતિથી છે. અભિનેતા ભલે આજે આપણી વચ્ચે નથી પણ તેમની યાદો હંમેશા આપણી સાથે રહેશે. તેમની જન્મજયંતિ નિમિત્તે જોઈએ તેમની કેટલીક ખાસ અને કૅન્ડિડ તસવીરો… (તસવીર સૌજન્ય : મિડ-ડે આર્કાઇવ્સ, એએફપી)

11 December, 2023 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મમતા કુલકર્ણી

#NOSTALGIA : મમતા કુલકર્ણીની આ તસવીરો જોઈને તમે પણ કહેશો ‘ના જાને ક્યાં હો ગયા…’

૯૦ના દશકમાં સુંદરતા, બોલ્ડનેસ અને નિર્દોષ ચહેરાને કારણે અભિનેત્રી મમતા કુલકર્ણી (Mamta Kulkarni) તે સમયની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થયા હતા. ફૅન્સને સુંદરતાના દિવાના બનાવનાર અભિનેત્રી અચાનક જ ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઈ ગયા હતા. આજે જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને જોઈએ તેમની સુંદર તસવીરો… (તસવીરો : મિડ-ડે આર્કાઇવ્ઝ, ઇન્સ્ટાગ્રામ)

27 March, 2023 05:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ ગ્લેમરસ અભિનેત્રીઓએ અભિનયને 'ગુડબાય' કહીને અપનાવ્યો છે 'અધ્યાત્મ'નો માર્ગ

આ ગ્લેમરસ અભિનેત્રીઓએ અભિનયને 'ગુડબાય' કહીને અપનાવ્યો છે 'અધ્યાત્મ'નો માર્ગ

તાજેતરમાં 'બિગ બૉસ 6' અને 'જય હો' ફિલ્મ ફૅમ અભિનેત્રી સના ખાને ધર્મ માટે શો બિઝનેસને ગુડબાય કહી દીધું છે. પણ તમને જણાવી દઈએ કે, સના ખાન એકમાત્ર અભિનેત્રી નથી કે જેણે ધર્મના માર્ગે આગળ વધવા માટે અભિનયને 'ગુડબાય' કહી દીધું હોય. આજ સુધી અનેક અભિનેત્રીઓએ ધર્મના માર્ગે આગળ વધવા માટે અભિનય ક્ષેત્રને અલવિદા કહી દીધું છે. આજે અમને તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે અભિનયને 'ગુડબાય' કહીને અપનાવ્યો છે 'અધ્યાત્મ'નો માર્ગ. (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

11 October, 2020 10:00 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK