ઇ-પેપર
વેબસ્ટોરીઝ
સત્તાધારી અને વિરોધી પક્ષના તમામ નેતાઓએ રાયગડ કિલ્લા પરથી વાઘ્યા કૂતરાની સમાધિ દૂર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી હતી.
મહારાષ્ટ્રના સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે ચકલીઓ માટે ચલાવેલું વિશેષ અભિયાન હવે પચાસથી વધુ દેશોમાં વિસ્તર્યું છે. ભારતી ગડા આશાએશ પ્રગટ કરે છે...
૨૦૧૯માં એ વખતની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે નરહરિ ઝિરવળને ડેપ્યુટી સ્પીકર બનાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસની આ સરકારમાં તેઓ મિનિસ્ટર છે.
ઇન્દ્રસેન અને સોન્યાની આ કહાની પશુપ્રેમ અને મહેનતની એક મિસાલ છે. ઇન્દ્રસેને સાબિત કરી દીધું છે કે પ્રેમ અને દેખભાળથી કોઈ પણ મુશ્કેલી આસાન થઈ શકે છે.
ADVERTISEMENT