ઇ-પેપર
વેબસ્ટોરીઝ
આદેશ મુંબઈમાં વીજળી પૂરી પાડતી કંપનીઓ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST), અદાણી ઇલેક્ટ્રિસિટી અને તાતા પાવરના ગ્રાહકોને લાગુ થાય છે.
સત્તાધારી અને વિરોધી પક્ષના તમામ નેતાઓએ રાયગડ કિલ્લા પરથી વાઘ્યા કૂતરાની સમાધિ દૂર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી હતી.
રાજ્ય સરકારે હોમ ડિપાર્ટમેન્ટના અપર સેક્રેટરીની અધ્યક્ષતા હેઠળ એક કમિટી બનાવી તેમને સ્પા અને મસાજ પાર્લર સંદર્ભે પૉલિસી ઘડી કાઢવા જણાવ્યું છે.
મહારાષ્ટ્રના સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે ચકલીઓ માટે ચલાવેલું વિશેષ અભિયાન હવે પચાસથી વધુ દેશોમાં વિસ્તર્યું છે. ભારતી ગડા આશાએશ પ્રગટ કરે છે...
ઔરંગઝેબની આ કબર ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ હેઠળ સંરક્ષિત સ્મારક છે અને એના હેઠળ કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોએ એની જાળવણી કરવાની કાનૂની ફરજ છે
આગમાં રૉ મટીરિયલ, ફિનિશ્ડ સ્ટૉક અને મશીનરી પણ બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. સદ્ભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થઈ નહોતી.
૨૦૧૯માં એ વખતની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે નરહરિ ઝિરવળને ડેપ્યુટી સ્પીકર બનાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસની આ સરકારમાં તેઓ મિનિસ્ટર છે.
ઇન્દ્રસેન અને સોન્યાની આ કહાની પશુપ્રેમ અને મહેનતની એક મિસાલ છે. ઇન્દ્રસેને સાબિત કરી દીધું છે કે પ્રેમ અને દેખભાળથી કોઈ પણ મુશ્કેલી આસાન થઈ શકે છે.
ADVERTISEMENT