ઇ-પેપર
વેબસ્ટોરીઝ
સત્તાધારી અને વિરોધી પક્ષના તમામ નેતાઓએ રાયગડ કિલ્લા પરથી વાઘ્યા કૂતરાની સમાધિ દૂર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી હતી.
રાજ્ય સરકારે હોમ ડિપાર્ટમેન્ટના અપર સેક્રેટરીની અધ્યક્ષતા હેઠળ એક કમિટી બનાવી તેમને સ્પા અને મસાજ પાર્લર સંદર્ભે પૉલિસી ઘડી કાઢવા જણાવ્યું છે.
મહારાષ્ટ્રના સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે ચકલીઓ માટે ચલાવેલું વિશેષ અભિયાન હવે પચાસથી વધુ દેશોમાં વિસ્તર્યું છે. ભારતી ગડા આશાએશ પ્રગટ કરે છે...
ઔરંગઝેબની આ કબર ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ હેઠળ સંરક્ષિત સ્મારક છે અને એના હેઠળ કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોએ એની જાળવણી કરવાની કાનૂની ફરજ છે
ADVERTISEMENT