મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ BMC (બ્રિહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની આવક વધારવા માટે વિવિધ પ્રસ્તાવ રાખ્યા છે. ખાસ કરીને, મુંબઈમાં કાર્યરત મોટી કંપનીઓ અને બાહરથી સારવાર માટે આવતા દર્દીઓ પર વધારાના ચાર્જની માગણી કરવામાં આવી છે. બીએમસી હાલ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે, અને ઠાકરેએ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કેટલાક સૂચનો આપ્યા છે. (તસવીરો: અતુલ કાંબળે)
22 February, 2025 07:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent