Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kiren Rijiju

લેખ

નરેન્દ્ર મોદી

કલ્પના કરો કે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં ન આવી હોત તો દેશની હાલત શું થાત?

લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં વક્ફ સંશોધન વિધેયક ૨૦૨૪ રજૂ કરતી વખતે બોલ્યા કિરેન રિજિજુ

04 April, 2025 12:47 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી અને  કિરેન રિજિજુ (તસવીર: એજન્સી)

રાહુલ ગાંધીની વાત પર ગુસ્સે ભરાયા કેન્દ્રીય મંત્રી કહ્યું “શું તેઓ અંધ છે?..."

Union Minister slams Kiren Rijiju slams Rahul Gandhi: રિજિજુએ કહ્યું, "રાહુલ ગાંધી છેલ્લા 2-3 વર્ષથી આ કાસ્ટ વિશે વાત કરી રહ્યા છે, પરંતુ શું તેઓ દેશના વડા પ્રધાનને જોતા નથી? વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા OBC ચહેરા, સૌથી લોકપ્રિય નેતા છે.

03 February, 2025 09:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

Modi 3.0: મનોહર લાલ, કુમારસ્વામી, શિવરાજ સહિત આ નેતાઓને મળશે કેબિનેટમાં સ્થાન?

Modi 3.0: નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં સંભવિત મંત્રીઓની યાદી આવી ગઈ છે, કયા નેતાને મળશે સ્થાન તે તમે પણ જાણી લો

09 June, 2024 02:21 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અર્જુન રામ મેઘવાલ અને કિરેન રિજિજુ

રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય છીનવી લેવાયું

અર્જુન રામ મેઘવાલની કાયદાપ્રધાન તરીકે નિમણૂક, વિધાનસભાની ચૂંટણીઓ માટેની સોગઠાબાજી કે ન્યાયતંત્ર સાથેના ઘર્ષણને કારણે આ બદલાવ થયો હોઈ શકે

19 May, 2023 12:22 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

“વક્ફ બિલ 02 એપ્રિલે રજૂ કરવામાં આવશે…”, સંસદીય બાબતોના પ્રધાન રિજિજુનું નિવેદન

“વક્ફ બિલ 02 એપ્રિલે રજૂ કરવામાં આવશે…”, સંસદીય બાબતોના પ્રધાન રિજિજુનું નિવેદન

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે વક્ફ સંશોધન બિલ 2 એપ્રિલે સંસદમાં રજૂ કરવામાં આવશે.

01 April, 2025 08:28 IST | New Delhi
અજમેર શરીફ દરગાહ પર પીએમ મોદીની ચાદર ચઢાવવામાં આવી

અજમેર શરીફ દરગાહ પર પીએમ મોદીની ચાદર ચઢાવવામાં આવી

PM મોદી વતી, કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવી. અગાઉ, અજમેર કોર્ટ સમક્ષ અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રોકવા માટે અસ્થાયી સ્ટે ઑર્ડરની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા દરગાહ પર ચાદર ચઢાવવામાં ન આવે કારણ કે સ્થળ હાલમાં એક કાયદાકીય વિવાદની બાબતનો વિષય છે. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

04 January, 2025 06:45 IST | Ajmer
સંસદમાં કથિત હંગામા માટે કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પાસેથી માફીની માગણી કરી

સંસદમાં કથિત હંગામા માટે કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પાસેથી માફીની માગણી કરી

19મી ડિસેમ્બરે એનડીએના સભ્યો અને ઈન્ડિયા જૂથના સાંસદો વચ્ચે જોરદાર ધક્કામુક્કી થયા બાદ, 20 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ડિસેમ્બરના રોજ સંસદમાં કથિત હંગામો માટે ટીકા કરી હતી. તેમણે રાહુલ ગાંધી માફી માગે તેવી માગણી કરી હતી.

20 December, 2024 09:38 IST | New Delhi
આંબેડકર પર અમિત શાહની ટિપ્પણીથી રાજ્યસભામાં રાજકીય હલચલ મચી - જુઓ વીડિયો

આંબેડકર પર અમિત શાહની ટિપ્પણીથી રાજ્યસભામાં રાજકીય હલચલ મચી - જુઓ વીડિયો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં તેમના ભાષણ દરમિયાન બીઆર આંબેડકર વિશે કરેલી ટિપ્પણી પર રાજકીય વિવાદ ફાટી નીકળ્યો હતો. કોંગ્રેસે શાહ પર બંધારણના ઘડવૈયા આંબેડકરનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો, જ્યારે ભાજપે દાવો કર્યો હતો કે વિપક્ષ ખોટી માહિતી ફેલાવવા માટે એડિટેડ વીડિયોનો ઉપયોગ કરી રહ્યો છે. આજે સવારે વિપક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સંસદમાં આંબેડકરના ફોટા ધરાવીને ગૃહમંત્રીની માફીની માંગણી કરી હતી. તેમના ભાષણમાં શાહે કહ્યું હતું કે આંબેડકરના નામનો વારંવાર ઉલ્લેખ કરવો એ એક ફેશન બની ગઈ છે. તેમણે ઉમેર્યું, "જો લોકો આંબેડકરના નામની જેમ ભગવાનનું નામ લેશે, તો તેઓ સ્વર્ગમાં સ્થાન મેળવશે.

18 December, 2024 04:37 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK