Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kedarnath

લેખ

પ્રતીકાત્મક તસવીર

ચારધામ યાત્રામાં ડ્રાઇવરો ચંપલ પહેરીને ગાડી નહીં ચલાવી શકે, શૂઝ ફરજિયાત

પરિવહન વિભાગે યાત્રા દરમ્યાન માર્ગ-દુર્ઘટના રોકવા અને યાત્રીઓની સુરક્ષા માટે ગાઇડલાઇન જાહેર કરી છે

09 April, 2025 06:59 IST | Dehradun | Gujarati Mid-day Correspondent
કેદારનાથ માટે ૨.૭૫ લાખ, બદરીનાથ માટે ૨.૨૪ લાખ, યમુનોત્રી માટે ૧.૩૪ લાખ અને ૧.૩૮ લાખ અને હેમકુંડ સાહિબ માટે ૮૦૦૦ ભાવિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યાં છે

રીલ્સ બનાવનારાઓને કેદારનાથ-બદરીનાથમાં નો એન્ટ્રી, VIP દર્શન બંધ

૩૦ એપ્રિલથી શરૂ થાય છે ચારધામ યાત્રા

29 March, 2025 07:25 IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
કેદારનાથ ધામનાં કપાટ આ વર્ષે બીજી મેએ સવારે સાત વાગ્યે ખૂલવાનાં છે.

હવે કેદારનાથધામમાં મુસ્લિમોને નો એન્ટ્રી?

મહાકુંભ અને વ્રજની હોળી બાદ ચારધામમાં બિનહિન્દુઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂઃ સ્થાનિકોની ફરિયાદ બાદ કેદારનાથનાં BJPનાં વિધાનસભ્યે આપ્યો સંકેત

18 March, 2025 06:57 IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
૯ કલાકની યાત્રા માત્ર ૩૬ મિનિટમાં

૯ કલાકની યાત્રા માત્ર ૩૬ મિનિટમાં

સોનપ્રયાગથી કેદારનાથ લઈ જવા ૪૦૮૧.૨૮ કરોડ રૂપિયાના ખર્ચે બનશે ૧૨.૯ કિલોમીટર લાંબો રોપવે

06 March, 2025 09:38 IST | Dehradun | Gujarati Mid-day Correspondent

ફોટા

ઠંડી વધતાં તાપમાનમાં ભારે ઘટાડો થતાં, ભારતના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. (તસવીર: મિડ-ડે)

કાશ્મીર, શિમલામાં હિમવર્ષા બાદ આખો પ્રદેશ બરફની ચાદરમાં ઢંકાયો, જુઓ આ તસવીરો

કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ છે. આ સ્નૉફૉલને કારણે અહીંની ટેકરીઓ, ખીણો, મંદિરો અને નગરોને બરફની સફેદ ચાદરથી જાણે ઢંકાઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. ખરેખર આ મનોરમ્ય દ્રશ્યો ખરેખર એકદમ સુંદર દેખાઈ રહ્યા છે. (તસવીર: મિડ-ડે)

09 December, 2024 07:31 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અદભૂત ડેકોરેશન

બાપ્પાના પંડાલ ડેકોરેશનમાં મુંબઈકર્સને માત આપવી છે મુશ્કેલ! જુઓ તસવીરોમાં

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

15 September, 2024 01:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચૌહાણ પરિવારે તૈયાર કરેલું કેદારનાથનું ડેકોરેશન

Ganesh Chaturthi 2023: કેદારનાથમાં જટાધારી શિવજીની જેમ બાપ્પા લાગે છે ક્યૂટ!

Ganesh Chaturthi 2023: મુંબઇમાં ગણેશોત્સવની ધામધૂમ ચાલી રહી છે. જોતજોતામાં પાંચ દિવસ પણ પૂર્ણ થઈ ગયા. અનેક ગણેશ ભક્તોએ પોતાના ઘરે બાપ્પાની મૂર્તિ સ્થાપી હતી. આ સાથે જ પાંડાલોમાં અને ઘરોમાં વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. મુંબઈના દહીંસરમાં રહેતા એક ગણેશ ભક્ત પરિવારે બાપ્પા માટે કેદારનાથની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. આ વિષે સાક્ષી ચૌહાણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ  સાથે પોતાના અનુભવ શૅર કર્યા હતા.

23 September, 2023 02:31 IST | Mumbai | Dharmik Parmar
રાષ્ટ્રપતિના હસ્તે જ્યારે વરુણને નેશનલ પુરસ્કાર એનાયત થયો (ડાબી બાજુ ) RRR ડિરેક્ટર સાથે વરુણ બુદ્ધદેવ

ગુજરાતી ગર્વ: બૉલિવૂડના દિગ્ગજો સાથે કામ, RRRમાં શાનદાર અભિનય અને નેશનલ પુરસ્કાર

RRR ફિલ્મ, જેણે દેશભરમાં તો ધૂમ મચાવી જ હતી અને સાથે સાથે ઓસ્કર એવોર્ડ સમારોહ(Oscar Award)માં પણ ભારે પડઘા પાડ્યા હતાં. `RRR`,`કેદારનાથ`, `પૃથ્વીરાજ`, `બાજાર` અને `તુલસીદાસ જુનિયર` આ બધી ફિલ્મ વિશે તમે જાણતા હશો. પરંતુ શું આ તમામ હિટ ફિલ્મોનું ગુજરાતી કનેક્શન તમને ખબર છે?! હા, આ બધી જ બૉલિવૂડ ફિલ્મમાં મુંબઈ(Mumbai)ના એક ગુજરાતી યંગ કલાકાર વરુણ બુદ્ધદેવે (Varun Buddhadev)અભિનયનો ઓજસ પાથર્યો છે. વરુણે ન માત્ર બૉલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યુ છે પરંતુ નેશનલ સ્તર પર અભિનય ક્ષેત્રે કેટલાક પ્રસિદ્ધ એવોર્ડની સિદ્ધી પણ પ્રાપ્ત કરી છે. આટલી નાની ઉંમરમાં વરુણે કેવી રીતે આ સિદ્ધિઓ હાંસિલ કરી? અભ્યાસ અને અભિનય વચ્ચે કેવી રીતે સંતુલન જાળવે છે? સૌપ્રથમ બ્રેક કેવી રીતે અને ક્યાં મળ્યો? એ બધું જ આ આર્ટિકલમાં જાણીએ.     

11 May, 2023 07:10 IST | Mumbai | Nirali Kalani

વિડિઓઝ

કેદારનાથ ગોલ્ડ સ્કેમ: સ્વામી અવિમુક્તેશ્વરાનંદની અંતિમ ચેતવણી!

કેદારનાથ ગોલ્ડ સ્કેમ: સ્વામી અવિમુક્તેશ્વરાનંદની અંતિમ ચેતવણી!

બદ્રીનાથ સીટના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કેદારનાથ મંદિર સાથે સંકળાયેલા કથિત 228 કિલોગ્રામ સોનાના કૌભાંડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે 2022માં મંદિરના સોનાના પ્લેટિંગને લગતા કેદારનાથ સોનાના કૌભાંડના વિવાદની તપાસ શરૂ ન કરવા બદલ સત્તાધિકારીઓની ટીકા કરી હતી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કડક ચેતવણી આપી હતી, કડક પગલાં લેવા વિનંતી કરી હતી અને જો જરૂરી હોય તો કાયદાકીય આશરો લેવાની ધમકી આપી હતી. તેમણે ધાર્મિક બાબતોમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો, ન્યાય મળે તેની ખાતરી કરવા માટે આ બાબતને કોર્ટમાં લઈ જવાની તેમની તૈયારી દર્શાવી. આ વિવાદે વ્યાપક ચર્ચા જગાવી છે અને ભારતમાં પવિત્ર સ્થળોના સંચાલન અને દેખરેખ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

22 July, 2024 11:53 IST | Kedarnath

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK