તેમણે અયોધ્યા જમીન વિવાદ, કલમ 370 અને સમલૈંગિકતાને અપરાધમુક્ત કરવા સહિત અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપ્યા હતા. હંમેશાં પોતાના મનની વાત કહેતા જસ્ટિસ ચંદ્રચૂડે ૫૦૦થી વધુ ચુકાદાઓ લખ્યા હતા, જેમાંથી કેટલાકની ટીકા થઈ હતી અને ઘણાની તો પ્રશંસા પણ થઈ હતી
17 November, 2024 03:13 IST | Mumbai | Raj Goswami
સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે ‘ગોલમાલ’ ક્ષણ જોવા મળી હતી, જેમાં એક સિનિયર ઍડ્વોકેટે જસ્ટિસ હૃષીકેશ રૉયના નામને બદલે તેમનું નામ હૃષીકેશ મુખરજી ઉચ્ચાર્યું હતું.
23 October, 2024 12:10 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK