Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Income Tax Department

લેખ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન

BMCએ કલેક્ટ કર્યો અત્યાર સુધીનો સૌથી વધુ પ્રૉપર્ટી ટૅક્સ

ટાર્ગેટ ૬૨૦૦ કરોડનો હતો અને મળ્યા ૬૧૯૮ કરોડ રૂપિયા, પણ એ છતાં...

03 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ૩ વર્ષમાં ૪૯ અલ્ટ્રા લક્ઝુરિયસ ઘર ૭૫૦૦ કરોડ રૂપિયામાં વેચાયાં

૮૦ દેશોમાં ઑફિસ ધરાવતી એક ગ્લોબલ રિયલ એસ્ટેટ સર્વિસ કંપનીના અહેવાલ મુજબ ૨૦૨૫ના પહેલા બે મહિનામાં ચાર અલ્ટ્રા લક્ઝુરિયસ ઘરોનું વેચાણ થયું છે

02 April, 2025 07:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં રેડી રેક્નરના રેટમાં સરેરાશ ૩.૩૯ ટકાનો વધારો

મુંબઈમાં સરેરાશ ૩.૩૯ ટકાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છેલ્લે ૨૦૨૩માં રેડી રેક્નરના ભાવમાં વધારો કર્યો હતો

02 April, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

વર્ષના અંતે કરબચત કરવા માટે ઉપયોગી થાય ટૅક્સ હાર્વેસ્ટિંગ,ખોટનું કૅરી ફૉર્વર્ડ

નવા બજેટમાં સરકારે ઇક્વિટી અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ્સ સંબંધે કૅપિટલ ગેઇન્સ ટૅક્સ માટેની મુક્તિમર્યાદા વધારીને ૧.૨૫ લાખ રૂપિયા કરી દીધી છે.

30 March, 2025 06:57 IST | Mumbai | Khyati Mashru Vasani
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

બજેટ 2025: નિર્મલા સીતારમણે કરી મોટી જાહેરાત- 12 લાખ સુધીની આવક કરમુક્ત

બજેટ 2025: નિર્મલા સીતારમણે કરી મોટી જાહેરાત- 12 લાખ સુધીની આવક કરમુક્ત

નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. તેમણે અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા માટે મધ્યમ વર્ગની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે સરકાર તેમના કરવેરાના બોજને ઘટાડવા માટે કામ કરી રહી છે. તેમણે જાહેરાત કરી હતી કે, 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને હવે આવકવેરો ચૂકવવો પડશે નહીં. આ નિર્ણયનો ઉદ્દેશ મધ્યમ વર્ગ પર નાણાકીય દબાણ ઘટાડવાનો અને અર્થતંત્રમાં તેમના યોગદાનને સ્વીકારવાનો છે. વધુ જાણવા જુઓ વીડિયો.

01 February, 2025 05:41 IST | New Delhi
Union Budget 2023: મધ્યમ વર્ગને ટેક્સમાં મોટી રાહત, નાણાપ્રધાનની મહત્વની જાહેરાત

Union Budget 2023: મધ્યમ વર્ગને ટેક્સમાં મોટી રાહત, નાણાપ્રધાનની મહત્વની જાહેરાત

બજેટ રજૂ કરતી વખતે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગ માટે વ્યક્તિગત આવકવેરા વિશે મોટી જાહેરાત કરી હતી. હાલમાં પાંચ લાખ રૂપિયાની આવક ધરાવતા લોકો કોઈ આવકવેરો ચૂકવતા નથી. નાણાપ્રધાને નવી કર વ્યવસ્થામાં રિબેટ મર્યાદા વધારીને સાત લાખ રુપિયા કરવાની દરખાસ્ત કરી હતી.

01 February, 2023 05:22 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK