વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સીમાચિહ્ન દ્વારકા એક્સપ્રેસવેના હરિયાણા વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે ટ્રાફિક પ્રવાહમાં સુધારો થશે અને NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે થતી ભીડને પણ મહદ અંશે ઓછી કરી શકાશે, (તમામ તસવીરો: મિડ-ડે)
11 March, 2024 03:22 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent