ગઈ કાલે અચાનક ફૂંકાયેલા વેગીલા પવનોએ ધૂળ ઉડાડી હતી.
05 March, 2025 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસમુદ્રકિનારા પર પહેરો કરતા કોસ્ટગાર્ડનો ગઈ કાલે ૪૯મો સ્થાપનાદિવસ હતો એ નિમિત્તે ગિરગામ ચોપાટીમાં સ્વયંસેવકો અને સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સે બીચની સફાઈ કરી હતી.
12 January, 2025 03:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondentખારઘરમાં દીપડા જોવા મળ્યાની ચેતવણી, કલ્યાણમાં બારમાં છેડતી, ટ્રેનમાં વિક્ષેપ, અને કોસ્ટ ગાર્ડના રેતીના શિલ્પના સમાચાર.
11 January, 2025 04:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondentચોપાટી પાસે આવેલા ભારતીય વિદ્યા ભવનની નજીક આવેલું આ પ્રાચીન દત્ત મંદિર વર્ષમાં એક જ વાર દત્ત જયંતી નિમિત્તે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે છે
07 December, 2024 04:49 IST | Mumbai | Jigisha Jainઆ સંસ્થા છેલ્લાં પાંચ વર્ષથી દરિયાકાંઠાઓને સ્વચ્છ અને સુંદર બનાવવાની કવાયત કરી રહી છે
19 September, 2024 01:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમુંબઈમાં ગયા વર્ષે ૨,૦૫,૦૦૦ ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું હતું, આ વર્ષે ૨,૧૯,૬૦૩નું થયું : જોકે મુંબઈ કરતાં વસઈ-વિરારના ગણેશભક્તો વધુ પર્યાવરણપ્રેમી
19 September, 2024 08:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondentવિસર્જન વખતે શહેરના બીચ પર 48 મોટરબોટ તૈયાર રાખવામાં આવી છે.
17 September, 2024 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમુંબઈના આ બે ગુજરાતી યુવાનો પણ બીચ ક્લીનઆપની ઝુંબેશ હાથ ધરીને પોતાનું યોગદાન આપી રહ્યા છે.
16 May, 2024 07:47 IST | Mumbai | Heena Patelશિવરાત્રીનો પાવન અવસર આવ્યો છે ત્યારે મુંબઈના અનેક શિવમંદિરોમાં ભક્તિભાવે પૂજા-અર્ચના કરવામાં આવે છે. મલબાર ટેકરી પર આવેલા પ્રાચીન બાબુલનાથ મંદિરમાં પણ ગઈકાલ મધ્યરાત્રિથી જ લોકોની ભીડ જામેલી હતી. ગઇકાલ રાતથી આજ રાત 10 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે.
08 March, 2024 11:38 IST | Mumbai | Dharmik Parmarભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ દક્ષિણ મુંબઈમાં ગિરગાંવ ચોપાટી ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતીમાનું અનાવરણ કર્યું.
22 February, 2024 03:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગઇકાલે સ્વચ્છતા હી સેવા આ ઝુંબેશમાં અનેક સંસ્થાઓએ, બોલિવૂડ સ્ટાર્સે તેમ જ નેતાઓએ ભાગ લીધો હતો. મુંબઈના વિવિધ સ્થળોએ શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મુંબઈની કેટલીક કૉલેજોએ પણ આમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. ક. જે સોમૈયા કૉલેજના એનએસએસના કેટલાક વિધ્યાર્થીઓએ ગિરગાવ ચોપાટી પર શ્રમદાન કર્યું હતું. વિદ્યાર્થીઓ સાથે જનાર શિક્ષિકા મુગ્ધા રિસબૂડે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાનો અનુભવ શૅર કર્યો હતો.
02 October, 2023 02:21 IST | Mumbai | Dharmik Parmarમુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન શુક્રવારે સવારે લગભગ 9:20 વાગ્યે કરવામાં આવ્યું હતું. ગુરુવારે સવારે 11 વાગ્યે શરૂ થયેલી શોભાયાત્રા શહેરમાંથી ફરીને શુક્રવારે લગભગ 8.30 વાગ્યે વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પહોંચી હતી. (તસવીરો: પીટીઆઈ)
29 September, 2023 02:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમુંબઈમાં ઢોલ અને `ગણપતિ બાપ્પા મોર્યા`ના નાદ વચ્ચે ગુરુવારે વિવિધ સાર્વજનિક ગણેશ મંડળો અને ભગવાન ગણેશના ભક્તો 10 દિવસીય ઉત્સવના છેલ્લા દિવસે દુંદાળા દેવની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે શહેરના દરિયાકિનારા પર પહોંચ્યા હતા. તસવીરો: સમીર આબેદી, પ્રદીપ ધીવર, સમીર માર્કંડે, સતેજ શિંદે અને અનુરાગ આહિરે
28 September, 2023 10:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમાયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. દક્ષિણ મુંબઈમાં ગિરગાંવ ચોપાટીના સાગરતટ પર આવેલું શિવ મંદિર એટલે ‘શ્રી બાબુલનાથ મંદિર’ બાબુલનાથ મહાદેવ પર અનેક શ્રદ્ધાળુઓ આસ્થા રાખે છે. એકસોને દસ દાદરા ચડીને લોકો બાબુલનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે. કેટલાય દર્શનાર્થીઓ અહીં પરિવાર સહ આવે છે. ખાસ કરીને શ્રાવણ માસ અને સોમવારે તો જનમેદની ઉભરાય છે. દીવો રાખીને નાગરવેલનું એક એક પાંદડું 110 દાદરા પર મૂકતાં મૂકતાં ભક્તો બાબુલનાથ દાદાના દર્શનાર્થે પહોંચે છે. દાદરની આજુ બાજુ સરસ ચોરસ ખાનાં બનાવવામાં આવ્યા છે. આ ખાનાંઓ નાગરવેલના પાંદડાઓ અને દિવાઓથી ભરાયેલા હોય છે.
29 August, 2023 12:26 IST | Mumbai | Dharmik Parmarરવિવારે આનંદ ચૌદશના અવસરે મુંબઈગરાએ તેમના લાડકા ગણપતિ બાપ્પાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. કોરોના વાયરસના નિયમોનું પાલન અને પોલીસની સિક્યોરિટી વચ્ચે બાપ્પાની વિદાય થઈ હતી. જુઓ તસવીરોમાં... (તસવીરો : મિડ-ડે ફોટોગ્રાફર્સ, પીટીઆઈ, એએફપી)
20 September, 2021 12:52 IST | Mumbaiઆજે અનંત ચતુર્દશીના શુભ દિવસે, ગણપતિ વિસર્જન 2024 ની વિધિ ઘણી જગ્યાએ કરવામાં આવી રહી છે. મુંબઈની ગિરગાંવ ચોપાટી ખાતે પણ બાપ્પાની મૂર્તિઓ ચોપાટી પર આવી હતી. ગિરગાંવ ચોપાટી ગણપતિ વિસર્જન માટે મુંબઈમાં સૌથી લોકપ્રિય સ્થળો પૈકીનું એક છે. અહેવાલ મુજબ, ભારે ભરતીના કારણે મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન આજે 11 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાનું છે
17 September, 2024 08:48 IST | Mumbaiમુંબઈના ભવ્યાતિભવ્ય લાલબાગચા રાજાના ગણેશ વિસર્જન 2024 ની ભવ્યતાનો અનુભવ અનેરો હોય છે. બાપ્પાની વિશાળ મૂર્તિ વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જઈ રહી છે. આ વીડિયો ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર જોશીલી ભીડની ઉર્જાથી તરબતર છે. મોટીમસ ચકાચોંધ કરી દે તેવી સજાવટ જોઇને તમે પણ ચોંકી જશો અને સાથે વાગતું સંગીત માહોલને વધુ સરસ બનાવે છે. આ ઉજવણીમાં કેટલાય લોકો જોડાઇ રહ્યા છે. આ વીડિયો મુંબઈના ગણપતિ વિસર્જનનો જાણે સાર છે અને આ ઉજવણીમાં આનંદ અને આધ્યાત્મિકનું મિશ્રણ છે. તે સાંસ્કૃતિક રીતે જેટલું સમૃદ્ધ છે તેટલું જ ભાવનાત્મક પણ છે. વીડિયોમાં લાઈવ વિઝ્યુઅલ્સ જુઓ.
17 September, 2024 04:05 IST | Mumbaiગણપતિ વિસર્જન ચાલી રહ્યું છે ત્યારે સહુના લાડકાં લાલબાગના રાજાની વિસર્જન યાત્રા ગિરગામ ચૌપાટી પહોંચી ગઈ છે. અહીં સહુ બાપ્પાને વિદાય આપવા તૈયાર છે તે નજારો ખરેખર જોવા જેવો છે...
29 September, 2023 08:30 IST | Mumbaiમુંબઈના ગણપતિ વિસર્જનના આ ખાસ દૃશ્યો જુઓ. શહેરમાં વરસાદ છતાં ગિરગાંવ ચૌપાટીથી લઈને ગોરાઈ સુધી લોકોનો ઉત્સાહ જરાં પણ ઓછો થયો નથી. જુઓ ખાસ વીડિયો.
28 September, 2023 08:05 IST | MumbaiADVERTISEMENT